1. Home
  2. Tag "Lord Bhairav"

ભગવાન ભૈરવનું પ્રસિદ્ધ મંદિર કે જ્યાં માત્ર દર્શનથી જ બધો ભય થઈ જાય છે દૂર

દર મહિને કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ કાલાષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, આ દિવસે ભગવાન શિવના ઉગ્ર સ્વરૂપોમાંથી એક ભગવાન ભૈરવની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત કાલાષ્ટમીના દિવસે વ્રત રાખવાની પણ વિધિ-વિધાન છે. દેશભરમાં લોકો ભગવાન ભૈરવના મંદિરમાં જાય છે અને તેમના દર્શન કરે છે અને વિધિ-વિધાન અનુસાર તેમની પૂજા કરે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code