1. Home
  2. Tag "lord shiva"

મોડાસામાં શ્રી સોમનાથ મહાદેવ મંદિરે શિવરાત્રી મહોત્સવ અને ૭મો પાટોત્સવ ઉજવાશે

પ્રતિનિધિ દ્વારા, મોડાસા, 12 ફેબ્રુઆરી, 2026 – Shri Somnath Mahadev Temple in Modasa મોડાસા શહેરના માણેકબા સોસાયટી વિસ્તારસ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે આવનારી શિવરાત્રી નિમિત્તે વિશાળ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સંવત ૨૦૮૨ના મહા વદ તેરસ, તા. ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૬, રવિવારના રોજ શિવરાત્રી મહોત્સવ સાથે મંદિરનો ૭મો પાટોત્સવ ઉજવાશે. સમગ્ર આયોજન શ્રી […]

પ્રભાસ ક્ષેત્રના પ્રાચીન સૂર્યમંદિરો ભારતીય શિલ્પકલા અને સૂર્ય દેવની શ્રદ્ધાના સાક્ષી

સોમનાથ, 11 જાન્યુઆરી, 2026: પ્રાચીન અને ઐતિહાસિક સોમનાથ મંદિરનું સ્વાભિમાન પર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે આ સમગ્ર ક્ષેત્રમાં આવેલાં સનાતન આસ્થાનાં પ્રાચીન મંદિરો વિશે પણ સૌએ જાણવું જરૂરી છે. પ્રભાસ ક્ષેત્ર પ્રાચીનકાળથી મહાદેવ ભગવાન શિવની ઉપાસનાનું મહત્વપૂર્ણ તીર્થસ્થાન તો રહ્યું જ છે, સાથે જ સૂર્ય ઉપાસનાના અદ્વિતીય કેન્દ્ર તરીકે પણ ઓળખાય છે. આજ સુધી પ્રભાસ અને […]

ભગવાન શીવને પ્રિય એવા બોરને આરોગવા આરોગ્ય માટે ફાયદાકારક, જાણો ફાયદા…

હિન્દુ ધર્મમાં મહા શિવરાત્રીના પર્વનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. દેશભરમાં આ વર્ષે મહા શિવરાત્રી 8 માર્ચે ઉજવવામાં આવશે. આ દિવસે ભોલે બાબાના ભક્તો ભગવાન શિવને પૂજામાં બોરનો પ્રસાદ ચડાવે છે. બોરને સીની સફરજનનાં નામથી ઓળખાય છે. આ મૌસમી ફળ ઘણી રીતે ઔષધીય ગુણોથી ભરપુર હોય છે. ભારતમાં મળતા બોરનું વાનસ્પતિક નામ ’જિજિફસ મોરિસિયાના’ છે. […]

ભગવાન શિવ સાથે જોડાયેલી આ વસ્તુઓને ઘરે લાવો,ચમકશે તમારું ભાગ્ય

દેવોના પણ દેવ એવા મહાદેવ અથવા જેનું કાળ પણ કઈ ના બગાડી શકે તેવા મહાકાલના દર્શનથી જ લોકોના જીવન ધન્ય થઈ જાય છે, લોકોની ભગવાન શિવ પ્રત્યે આસ્થા અને શ્રધ્ધા પણ અતૂટ હોય છે, ત્યારે જો વાત કરવામાં આવે ભગવાન શિવ સાથે જોડાયેલી કેટલીક વસ્તુઓની કે જેને ઘરમાં રાખી શકાય તો આ વર્ષે તેને ઘરમાં […]

ભગવાન શિવ શા માટે ચંદ્રને માથે ધારણ કરે છે? વાંચો આ સાથે જોડાયેલી આ રસપ્રદ વાર્તા

મહાદેવ હિંદુ ધર્મના સૌથી આદરણીય દેવતાઓમાંના એક છે. તેમનો મહિમા તેમના નામ જેટલો જ પ્રખ્યાત છે. દર સોમવારે લોકો મહાદેવની પૂજા કરે છે, જ્યારે આ દિવસે ગ્રહોની વચ્ચે ચંદ્ર દેવની પણ પૂજા કરવામાં આવે છે. તમે ઘણીવાર ભગવાન શિવને દરેક પ્રતિમામાં પોતાના માથા પર ચંદ્ર પહેરેલા જોયા હશે.શાસ્ત્રોમાં પણ તેમની મૂર્તિમાં ભોલેનાથે ચંદ્રને પોતાના મસ્તક […]

શક્તિનું સ્વરૂપ છે ભગવાન શિવ,નવરાત્રિ દરમિયાન તેમની પૂજા કરવાથી મળશે પુષ્કળ આશીર્વાદ

નવરાત્રીના પવિત્ર દિવસોની શરૂઆત થઈ ગઈ છે. આ દિવસોમાં માતાના 9 સ્વરૂપોની પૂજા વિધિ-વિધાનથી કરવામાં આવે છે, પરંતુ મહાદેવ આમાંથી જ પૂર્ણતા પ્રાપ્ત કરે છે. આ દિવસોમાં ભોલેનાથની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આવી સ્થિતિમાં શારદીય નવરાત્રિ દરમિયાન ભક્તોએ માતાની સાથે મહાદેવની પૂજા કરવી જોઈએ.નવરાત્રિ દરમિયાન માતા રાણીની સાથે ભગવાન શિવની પણ પૂજા […]

આજે પણ ભગવાન શિવ કૈલાસ પર્વત પર છે બિરાજમાન, ગુંજી ઉઠે છે ‘ડમરુ’ અને ‘ઓમ’નો નાદ

તિબેટમાં સ્થિત કૈલાશ પર્વતનો હિન્દુ ગ્રંથોમાં વિશેષ ઉલ્લેખ છે. કહેવાય છે કે કૈલાસ પર્વત ભગવાનનો વાસ છે, અહીં તે પોતાના આખા પરિવાર સાથે રહે છે. આ પર્વત સાથે અનેક રહસ્યો જોડાયેલા છે. લોકોનું માનવું છે કે અહીં અનેક ચમત્કારો થતા રહે છે. હજુ સુધી કોઈ વ્યક્તિ આ પર્વત પર ચઢી શક્યો નથી. હિંદુ માન્યતાઓ અનુસાર, […]

દિવસમાં બે વાર આ મંદિરમાં ભોલેનાથ આપે છે દર્શન,સમુદ્ર પોતે કરે છે ભગવાન શિવનો અભિષેક

ભારતમાં અનેક શિવ મંદિરો છે. પરંતુ આમાંથી કેટલાક એવા છે જ્યાં અજીબો-ગરીબ પ્રવૃત્તિઓ થાય છે, જેનો જવાબ વિજ્ઞાન પાસે પણ નથી. સ્તંભેશ્વર મહાદેવ મંદિર તેમાંથી એક છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ અહીં દિવસમાં બે વાર દેખાય છે, અને આ દરમિયાન મંદિર સંપૂર્ણપણે સમુદ્રમાં ડૂબી જાય છે. તમે કદાચ આ મંદિર વિશે નહીં […]

શું તમને ખબર છે ભગવાન શિવના ડમરુ વિશે આ વાત, તો જાણો

ડમરુને ભગવાન શિવનું પ્રિય વાદ્ય માનવામાં આવે છે. ભગવાન શિવ આનંદી નૃત્યથી લઈને તાંડવ નૃત્ય સુધી તેમના ડમરુનો ઉપયોગ કરે છે. આ જ કારણ છે કે શાસ્ત્રોમાં ભગવાન શિવને ઝડપથી પ્રસન્ન કરવા માટે ડમરુ વગાડીને તેમની સ્તુતિ કરવાની રીત જણાવવામાં આવી છે. ડમરુ મંત્ર અસલમાં ડમરુના અવાજમાંથી નીકળતા શબ્દો છે જે આપણને ધ્વનિના રૂપમાં સંભળાય […]

ભગવાન શિવને તેમની પ્રિય ‘ઠંડાઈ’ અર્પણ કરીને કરો પ્રસન્ન

આ વર્ષે 18 ફેબ્રુઆરીએ દેશભરમાં મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવશે.આ દિવસે મહાદેવને તેમની મનપસંદ વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે. ભાંગ પણ મહાદેવને અતિ પ્રિય છે.આ દિવસે લોકો મહાદેવને ઠંડાઈ અર્પણ કરે છે અને તે ભક્તોને પ્રસાદના રૂપમાં વહેંચવામાં આવે છે.કહેવાય છે કે,મહાશિવરાત્રીનો તહેવાર ઠંડાઈ વગર અધૂરો છે.જો તમે પણ આ પ્રસંગે તમારા આરાધ્યને ઠંડાઈ અર્પણ કરવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code