લવજેહાદને લઇને રાજ્ય સરકારનું સ્પષ્ટ વલણ, ગૃહપ્રધાને કહ્યું – સખત સજાની જોગવાઇનો કાયદો રાજ્ય સરકાર લાવશે
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઇ ચૂક્યું છે લવજેહાદને લઇને રાજ્ય સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું કહ્યું – સખત સજાની જોગવાઇનો કાયદો રાજ્ય સરકાર લાવશે અમદાવાદ: ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઇ ચૂક્યું છે. આ સત્રમાં રાજ્ય સરકાર કયા કયા મુદ્દાઓ પર વાત કરશે તે અંગે ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ વિગતો આપી હતી. તેમણે કહ્યું હતું […]