ગુજરાતમાં લવ જેહાદના કિસ્સાઓ વધતા ગૃહમંત્રીએ કરી લાલ આંખ, કહ્યું – સખત પગલાં લઇશું
ગુજરાતમાં પણ લવ જેહાદના કિસ્સામાં વધારો આ કિસ્સાઓ બાદ રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાનું આકરું નિવેદન આવી પ્રવૃત્તિઓ કરનારા વિરુદ્વ સખત પગલાં લઇશું ગાંધીનગર: દેશભરમાં લવ જેહાદના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ગુજરાતના અમદાવાદમાં પણ એક લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો હતો જેમાં એક વિધર્મી યુવકે મહિલાને પ્રેમજાળમાં ફસાવી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. થોડા સમય […]