1. Home
  2. Tag "love jihad"

હવે વિપ્રોમાં ધર્માંતરણ ગેંગનો પર્દાફાશ, હિન્દુ મહિલાએ નોંધાવી ફરિયાદઃ જુઓ વીડિયો

પુણે (મહારાષ્ટ્ર), 4 જૂન 2026: – નાસિકમાં ટીસીએસ (TCS) અને મુંબઈમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ના કર્મચારી સાથે જોડાયેલા કિસ્સાઓ બાદ, હવે પુણેની જાણીતી આઈટી (IT) કંપની વિપ્રો (Wipro) માંથી ‘કોર્પોરેટ જેહાદ’ અને ધાર્મિક ઉત્પીડનનો એક અત્યંત ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો છે. આ સમગ્ર ઘટના અંગે હિંજવડી પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. […]

કેરળ સ્ટોરી-2: એ યુવક અધિકારી હોવાનું જણાવી હિન્દુ નામ ધારણ કરીને આવ્યો હતો…પરંતુ

નેશનલ શૂટર તારા સહદેવે વર્ણવી પોતાની આપવીતી; ‘મારો કેસ પ્રોપેગેન્ડા નથી, સત્ય છે’ નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી, 2026 – Kerala Story-2 કેરળ સ્ટોરી ભાગ-1 ફિલ્મની ભયાનક વાસ્તવિકતા હજુ ભારતીયોના દિલોદીમાગ ઉપર છવાયેલી છે ત્યારે આ અઠવાડિયે રિલીઝ થઈ રહેલી કેરળ સ્ટોરી ભાગ-2ની વાસ્તવિક વાતો વધુ એક વખત ભારતીયોને હચમચાવશે એવું જણાય છે. આ ફિલ્મ હાલમાં ભારે […]

ભોપાલમાં લવ જેહાદ અને બળાત્કારના આરોપીઓ સામે બુલડોઝર કાર્યવાહી, મોહન યાદવ સરકારની મોટી કાર્યવાહી

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક ખાનગી એન્જિનિયરિંગ કોલેજની વિદ્યાર્થિનીઓ પર બળાત્કાર, લવ જેહાદ અને બ્લેકમેઇલિંગના ગંભીર કેસમાં પ્રશાસને આરોપીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. આરોપીઓના ઠેકાણાઓ પર બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ કેસમાં, વહીવટીતંત્રે આરોપી સાદ અને સાહિલના ઘરો તોડી પાડ્યા હતા અને ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું હતું. આરોપીઓ પર એક ખાનગી એન્જિનિયરિંગ […]

ઉજ્જૈનમાં લવ જેહાદ વિરુદ્ધ હિન્દુઓનો વિરોધ, હજારો લોકો રસ્તા પર ઉતર્યા

છેલ્લા કેટલાક દિવસોમાં ઉજ્જૈન જિલ્લાના ખાચરોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લવ જેહાદની ઘટનાઓને લઈને મોટી આગ ફેલાઈ ગઈ છે. તેના વિરોધમાં, સમગ્ર મધ્યપ્રદેશના હિન્દુ સંગઠનોએ એક થઈને પહેલીવાર એક વિશાળ હિન્દુ મહાપંચાયતનું આયોજન કર્યું. આ મહાપંચાયતમાં રાજ્યભરમાંથી હિન્દુ જાગરણ મંચ અને અન્ય હિન્દુ સંગઠનોના અધિકારીઓ અને કાર્યકરોએ હાજરી આપી હતી. ખાચરોડમાં હિન્દુ મહાપંચાયત યોજાઈ મધ્યપ્રદેશની પહેલી […]

મહારાષ્ટ્ર સરકારે લવ જેહાદ અને બળજબરીથી ધર્માંતરણના બનાવો અટકાવવા પ્રયાસો શરુ કર્યાં

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે પણ હવે લવ જેહાદ અને બળજબરીથી ધર્માંતરણ સામે કાર્યવાહી કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ માટે સરકારે સાત સભ્યોની સમિતિની રચના કરી છે. આ સમિતિ લવ જેહાદ અને બળજબરીથી ધર્માંતરણ રોકવા માટે કાનૂની પગલાં સૂચવશે. મહારાષ્ટ્રના ડીજીપીને આ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ઘણા અન્ય રાજ્યોમાં પણ રાજ્ય સરકારોએ કથિત લવ જેહાદ […]

રાજસ્થાનની સરકારી શાળામાં હિંદુ વિદ્યાર્થિનીના ટીસી પર લખ્યું ઈસ્લામ, ધર્માંતરણ-લવજેહાદની સાજિશ સામે શિક્ષણ મંત્રી ભડક્યા

કોટા: રાજસ્થાનના કોટા જિલ્લાની એક સરકારી શાળામાં ધર્માંતરણ અને લવ જેહાદની સાજિશોના ખુલાસા બાદ બે શિક્ષક સસ્પેન્ડ થયા છે. આ સ્કૂલ સાંગોદ કસબાની પાસે આવેલી ખજૂરી રાજકીય ઉચ્ચ માધ્યમિક શાળા છે. સ્કૂલની એક હિંદુ વિદ્યાર્થિનીના ટ્રાન્સફર સર્ટિફિકેટમાં ઈસ્લામ લખવામાં આવ્યું છે અને વિદ્યાર્થિનીઓને બળજબરીથી નમાજ પઢાવવાનો મામલો સામે આવ્યો છે. સ્કૂલમાં ચાલી રહેલા ઈસ્લામી ષડયંત્રનો […]

ફિલ્મ અન્નપૂર્ણીમાં ભગવાન રામના અપમાનનો આરોપ, એક્ટ્રેસ નયનતારા વિરુદ્ધ FIR

જબલપુર: ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર દેખાડાય રહેલી ફિલ્મ અન્નપૂર્ણીમાં ભગવાન શ્રીરામનું અપમાન અને હિંદુ સમુદાયની ભાવનાઓને આહત કરવાનો આરોપ લગાવાય છે. ફિલ્મના નિર્માતા-નિર્દેશક અને લીડ એક્ટર નયનતારા સહીત આખી સ્ટાર કાસ્ટ સામે મધ્યપ્રદેશના જબલપુરમાં ધાર્મિક બાવનાઓને ભડકાવવાના મામલે હિંદુ સેવા પરિષદ દ્વારા એફઆઈઆર કરાવવામાં આવી છે. હિંદુ સેવા પરિષદના અતુલ જેસવાનીએ કહ્યુ છે કે અન્નપૂર્ણી […]

લવ જેહાદની ઘટનામાં તાત્કાલિક કાર્યવાહી કરવા હર્ષ સંઘવીની પોલીસને તાકીદ

અમદાવાદઃ ગુજરાતની ધરતી ઉપર પ્રેમ કરવાનો કોઈ ગુનો નથી, પરંતુ કોઈ વ્યક્તિ પોતાની ઓળખ છુપાવીને હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવનારને છોડવામાં આવશે નહીં. તેમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. તેમજ લવ જેહાદની ઘટનાને લઈને પોલીસને તાકીદ કરી હતી કે, આવી અરજી આવે તો તેની ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. હર્ષ સંઘવીએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના […]

નિકાહ માટે ધર્મ પરિવર્તન ખોટુ છે: અલ્હાબાદ હાઇકોર્ટ

નિકાહ માટે ધર્માંતરણ અસ્વિકાર્ય લવ જેહાદના આરોપીની જામીન અરજી અલ્હાબાદ હાઇકોર્ટે ફગાવી નિકાહ માટે ધર્માતંરણ ખોટુ છે નવી દિલ્હી: ધર્મ પરિવર્તન અંગે અલ્હાબાદ હાઇકોર્ટે ટિપ્પણી કરી હતી. અલ્હાબાદ હાઇકોર્ટે ઉત્તર પ્રદેશના લવ જેહાદના એક આરોપી જાવેદની જામીન અરજી ફગાવી હતી. કોર્ટે ટકોર કરીને કહ્યું હતું કે, માત્ર લગ્ન માટે ધર્મ પરિવર્તન કરાવવું ખોટુ અને અયોગ્ય […]

લવ જેહાદ વિરુદ્વ આપણે સૌએ જાગૃત થવાની જરૂર: પ્રદીપસિંહ જાડેજા

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે અંતિમ દિવસ બજેટ સત્ર દરમિયાન ગૃહમાં લવ જેહાદનું બિલ રજૂ કરાયું દીકરીને પારકી થાપણ કહેવાય પણ દીકરીને જેહાદી હાથોમાં ન જવા દેવાય: પ્રદીપસિંહ જાડેજા ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો આજે છેલ્લો દિવસ છે. છેલ્લા દિવસે બે બેઠકો થશે. પ્રથમ બેઠકમાં 4 સરકારી વિધેયકો રજૂ કરવામાં આવશે. જેમાં પ્રથમ બેઠકમાં લવ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code