વંદે માતરમે માતૃભૂમિ પ્રત્યેના પ્રેમને પવિત્ર રાષ્ટ્રીય ફરજમાં પરિવર્તિત કર્યો: ઉપરાષ્ટ્રપતિ
નવી દિલ્હી, 11 જુલાઈ 2026: ભારતના ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણને હિમાચલ પ્રદેશના શિમલા સ્થિત રાષ્ટ્રપતિ નિવાસ ખાતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ સ્ટડી દ્વારા આયોજિત વંદે માતરમ પર કાયમી પ્રદર્શન અને સરદાર પટેલના એકતા, એકીકરણ અને સંઘવાદના વિઝન પર ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય સેમિનારના ઉદ્ઘાટન પ્રસંગે વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું. ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે રાષ્ટ્ર બે ઐતિહાસિક […]


