1. Home
  2. Tag "Lungs"

ફેફસાંને સ્વસ્થ રાખવા માટે રોજ કરો આ યોગાસન,ફેફસાંની કામગીરીમાં થશે સુધારો

પ્રદૂષણના સતત વધી રહેલા સ્તરને ધ્યાનમાં રાખીને, શક્ય તેટલું ઘરની અંદર રહેવાની અને જો તમે બહાર જતા હોવ તો માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી રહી છે.ઘરમાં એર પ્યુરિફાયર લગાવો, ઇન્ડોર પ્લાન્ટ્સ લગાવો અને ડાયટ પર પણ ધ્યાન આપો.પરંતુ આ સિવાય એક બીજી ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે જે તમને પ્રદૂષિત વાતાવરણમાં સ્વસ્થ રાખવામાં મદદ કરી […]

ફેફસાંની ક્ષમતા ચકાસવા માટેના ટેસ્ટને વધુ સચોટ બનાવતું ઉપકરણ તબીબે વિકસાવ્યું

અમદાવાદઃ અસ્થમા સહિતના વિવિધ રોગોના પ્રભાવ થી ફેફસાં કેટલાં નબળાં પડ્યા છે તેની ચકાસણી તબીબી વિજ્ઞાનમાં ખૂબ અગત્યની ગણાય છે અને આ ક્ષમતા ના આધારે દર્દીની સારવાર નિર્ધારિત કરવામાં આવે છે.તેના માટે પલ્મોનરી ફંકશન ટેસ્ટ કરવામાં આવે છે. આ ટેસ્ટ ઘણાં દર્દીઓને અગવડભર્યો લાગે છે અને અસરકારક શ્વાસ ઉચ્છવાસ માટે તેમને ખૂબ પરિશ્રમ અને પ્રયત્નો […]

હવાનું પ્રદૂષણ વધવાથી કેવા પ્રકારના રોગ થાય છે? જાણી લો

દિલ્લીમાં છે જાનલેવા પ્રદૂષણ તેનાથી થાય છે અનેક રોગ જાણો કેવી રીતે રહેવું સલામત ભારતમાં કેટલાક શહેરોમાં પ્રદૂષણ સતત વધતું જાય છે. આ કારણે લોકોને કેટલીક ગંભીર બીમારીઓ પણ થાય છે. ભારતમાં વધતા જતા પ્રદૂષણના કારણે કેવા પ્રકારની બીમારી થાય છે તેના વિશે જાણકારી આ પ્રકારે છે.વર્ષોથી લોકોમાં જોવા મળતા કેટલાક સામાન્ય રોગોમાં સિનુસાઈટિસ, સ્ટ્રોકનું […]

ફેફસાને લગતી બીમારીને ન કરો નજરઅંદાજ, પહેલાથી પગલા લેવા અત્યંત જરૂરી

શરીરની તંદુરસ્તી છે સૌથી વધારે જરૂરી શરીર સ્વસ્થ તો બધુ જ મસ્ત ફેફસાને લગતી બીમારીને ન કરો નજરઅંદાજ કેટલાક લોકો પોતાના વ્યસ્ત કાર્યક્રમમાં એટલા બધા મસગુલ રહે છે કે તેઓ પોતાના શરીર પર ધ્યાન આપવાનું ભૂલી જાય છે. આ પ્રકારના લોકોને સૌથી વધારે બીમારીઓ થવાની સંભાવના રહેલી હોય છે. આ લોકો પોતાના શરીર પર ધ્યાન […]

ગુજરાતઃ કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓના ફેફસાં નબળા પડ્યાં, તેમના માટે જોખમ યથાવત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં અનેક લોકો ઝપટે ચડ્યાં હતા. તેમજ મોટી સંખ્યામાં લોકોના મોત થયાં હતા. કોરોના મહામારીમાં જે દર્દીઓએ ઓક્સિજન અને વેન્ટિલેટર મારફતે સારવાર લેનારા દર્દીઓને ડિસેમ્બર સુધી કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. જે લોકોને કોરોનાના કારણે પહેલેથી ફેફસાં ડેમેજ થયાં છે તેમને કોરોનાની ત્રીજી લહેરમાં જોખમ યથાવત રહવાની શકયતાઓ તબીબોએ વ્યક્ત […]

આ ઓષધિનો કરો ઉપયોગ, ડાયાબિટીસ-ફેફસાના રોગ અને શરીરની બળતરાનું લાવશે નિવારણ

ડાયાબિટીસ અને અન્ય રોગોમાં છે ઉપયોગી આ ઔષધિ પેઠાનું શાક લાવી શકે છે અનેક બીમારીનું નિવારણ કોઈ પણ વ્યક્તિ કરી શકે છે તેનો ઉપયોગ દરેક ઔષધિને ખાવા પાછળ તેની સારી અને ખરાબ અસર જોવા મળતી હોય છે. કોઈ પણ પ્રકારનો આહાર લઈએ ત્યારે તેની શરીર પર કેટલાક પ્રકારની અસર જોવા મળતી હોય છે ત્યારે પેઠાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code