1. Home
  2. Tag "Mahant Param Pujya Shri Dilipadasji Maharaj of Jagannath Temple"

ભારતના સર્વ ક્ષેત્રે વિકાસની આધારશીલા-સંસ્કૃત ભાષા : ભાનુભાઈ ચૌહાણ

અમદાવાદઃ શહેરમાં સંસ્કૃત ભારતીય દ્વારા જનપદ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ્રે અતિથીઓનું તુલસી અને પુસ્તક દ્વારા સ્વાગત કરવા આવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ, જગન્નાથ મંદિરના મહંત  પરમ પૂજ્ય શ્રી દિલીપદાસજી મહારાજે સભામાં ઉપસ્થિત અમદાવાદ જનપદના નાગરિકોને આશીર્વાદ આપતા કહ્યું હતું કે પુસ્તક અને તુલસીને ભેટ સ્વરૂપે આપવાની પરંપરા સમાજના લોકો માટે પ્રેરક છે. કાર્યક્રમમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code