શ્રી કાશી અન્નપૂર્ણા મઠ મંદિરના મહંત રામેશ્વર પુરીનું નિધન, PM મોદીએ પણ શોક વ્યક્ત કર્યો
કાશી અન્નપૂર્ણા મઠ મંદિરના રામેશ્વર પુરી મહારાજનું નિધન તેઓનું 67 વર્ષની વયે થયું નિધન પીએમ મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો નવી દિલ્હી: શ્રી કાશી અન્નપૂર્ણા મઠ મંદિરના મહંત રામેશ્વર પુરી મહારાજનું 67 વર્ષની વયે નિધન થયું છે. તેઓ ઘણા સમયથી કોરોનાથી સંક્રમિત હતા. તેઓ હરિદ્વારમાં કુંભ સ્નાન બાદથી કોરોના સંક્રમિત થયા […]