મહારાષ્ટ્રમાં છત્રપતિ શાહુજી મહારાજ રેલ્વે સ્ટેશન પર નામ ઉર્દૂમાં લખવાનો વિરોધ
મુંબઈ: ભાજપના ધારાસભ્ય સંજય કેનેકરે માંગ કરી હતી કે છત્રપતિ શાહુજી મહારાજ રેલ્વે સ્ટેશન પરના બોર્ડ પરથી ઉર્દૂ લિપિમાં લખાયેલ ‘છત્રપતિ સંભાજીનગર’ નામ દૂર કરવામાં આવે. બીજી તરફ, કોંગ્રેસ મુંબઈમાં મેટ્રો સ્ટેશનોના નામકરણનો વિરોધ કરી રહી છે. ગયા અઠવાડિયે, સરકારે ઔરંગાબાદ રેલ્વે સ્ટેશનનું નામ બદલીને છત્રપતિ સંભાજીનગર સ્ટેશન રાખવાનું જાહેરનામું બહાર પાડ્યું હતું. ત્રણ વર્ષ […]


