1. Home
  2. Tag "MAHARASHTRA"

મહારાષ્ટ્રઃ ફડણવીસ સરકારે પાંચ IAS અધિકારીઓના પ્રમોશન અને ટ્રાન્સફરના આદેશ કર્યાં

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે નોકરશાહીમાં મોટો ફેરફાર કર્યો છે. ફડણવીસ સરકારે અહીં પાંચ IAS અધિકારીઓના પ્રમોશન અને ટ્રાન્સફરના આદેશો જારી કર્યા છે. આ આદેશ હેઠળ વિવિધ વિભાગો અને કોર્પોરેશનોમાં મુખ્ય હોદ્દા પર તૈનાત અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. આ આદેશ સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ (સેવાઓ) વી. રાધા દ્વારા જારી કરવામાં આવ્યો હતો. આદેશમાં, IAS […]

મહારાષ્ટ્રની થાણે સેન્ટ્રલ જેલમાં અંડરટ્રાયલ કેદી પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યો

મહારાષ્ટ્રની થાણે સેન્ટ્રલ જેલમાં અંડરટ્રાયલ કેદી પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યો છે, જે તેણે પોતાના જૂતામાં છુપાવી રાખ્યો હતો. કેદી સામે કાયદાકીય જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. થાણે નગર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે આ મામલો ગત સપ્તાહે 30 ડિસેમ્બરે પ્રકાશમાં આવ્યો હતો, જ્યારે એક જેલ કોન્સ્ટેબલ નવી જેલ વિભાગની બેરેક નંબર-3નું નિરીક્ષણ […]

મહારાષ્ટ્રઃ 11 માઓવાદીઓએ મુખ્યમંત્રી સમક્ષ આત્મસમર્પણ કર્યું

મુંબઈઃ મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સમક્ષ કટ્ટર નેતા સહિત 11 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ ગઈકાલે નવા વર્ષનો પહેલો દિવસ ગઢચિરોલીમાં વિતાવ્યો હતો. આ માઓવાદીઓમાં આઠ મહિલાઓ અને ત્રણ પુરૂષો છે. મહારાષ્ટ્રમાં તેમના પર એક કરોડ રૂપિયાથી વધુનું ઈનામ જાહેર કરાયું હતું. છત્તીસગઢ સરકારે તેમના પર ઈનામની જાહેરાત પણ કરી હતી. આ માઓવાદીઓને […]

મહારાષ્ટ્રઃ મહાયુતિ સરકારના 9 મંત્રીએ હજુ સુધી નથી સંભાળ્યો ચાર્જ !

મુંબઈઃ નાગપુરમાં વિધાનસભાના શિયાળુ સત્ર પહેલાં 25 નવેમ્બરે 39 મંત્રીઓએ શપથ લીધા હતા અને સત્ર પૂર્ણ થયા બાદ આ મંત્રીઓના વિભાગોની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી 9 મંત્રીઓએ મુંબઈ પહોંચીને ચાર્જ સંભાળ્યો નથી. કેટલાક મંત્રીઓ તેમની પસંદગીનો વિભાગ ન મળવાથી નારાજ હોવાની ચર્ચા છે. આ સાથે જ ઘણા મંત્રીઓ નવા વર્ષની ઉજવણી કરવા […]

મહારાષ્ટ્રઃ બીડમાં સરપંચ સંતોષ દેશમુખની હત્યા કેસની તપાસ માટે એસઆઈટીની રચના

મુંબઈઃ ડિસેમ્બર 2024માં બીડ જિલ્લાના મસાજોગના સરપંચ સંતોષ દેશમુખની હત્યા થઈ હતી. સંતોષ દેશમુખની હત્યાની તપાસ કરવા માટે મહારાષ્ટ્ર સરકારે બુધવારે IPS અધિકારી બસવરાજ તેલીની આગેવાની હેઠળ SITની રચના કરી હતી. વર્તમાન તપાસ અધિકારી DSP અનિલ ગુજર પણ તપાસ ટીમમાં જોડાશે. SITના અન્ય સભ્યોમાં બીડની લોકલ ક્રાઈમ બ્રાન્ચના આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર વિજય સિંહ શિવલાલ જોનવાલ […]

મહારાષ્ટ્રના થાણેમાં લૂંટ અને હત્યાના પ્રયાસના કેસમાં બે દાયકા બાદ આરોપી ઝડપાયો

મુંબઈઃ મહારાષ્ટ્રના થાણેમાં લૂંટ અને હત્યાના પ્રયાસનો આરોપી 21 વર્ષ બાદ ઝડપાયો છે. આરોપીએ સાગરિતો સાથે ગુનાને અંજામ આપ્યા બાદ પોતાની ઓળખ છુપાવીને રહેતો હતો. આ બનાવમાં જે તે વખતે પોલીસે તપાસ કરી હતી, પરંતુ આરોપીઓને પકડી લેવામાં સફળતા ના મળતા અંતે ફાઇલ બંધ કરી દીધી. જો કે, વર્ષો બાદ ફરી કેસની ફાઇલ ખોલવામાં આવી ત્યારે […]

મહારાષ્ટ્ર: કેબિનેટમાં સ્થાન ન મળતા શિવસેનાના ધારાસભ્યએ રાજીનામું આપ્યું

મુંબઈઃ શિવસેનાના ધારાસભ્ય નરેન્દ્ર ભોંડેકરે મહારાષ્ટ્ર કેબિનેટમાં સ્થાન ન મળતા નિરાશા વ્યક્ત કરીને પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. ભંડારા જિલ્લામાં પત્રકારો સાથે વાત કરતા, ભોંડેકરે દાવો કર્યો હતો કે તેમની પાર્ટીના વડા અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ તેમને કેબિનેટમાં સ્થાન આપવાનું વચન આપ્યું હતું. ભોંડેકર શિવસેનાના ઉપનેતા અને પૂર્વ વિદર્ભ જિલ્લાઓના […]

મહારાષ્ટ્રમાં એનઆઈએ અને એટીએસના દરોડામાં 3 શકમંદો ઝડપાયાં

મુંબઈઃ રાષ્ટ્રીય તપાસ સંસ્થાએ મહારાષ્ટ્રના અલગ-અલગ સ્થળોએથી ત્રણ શકમંદોની અટકાયત કરી હતી. એનઆઇએ એ મહારાષ્ટ્ર એટીએસ સાથે મળીને અમરાવતી, ભિવંડી અને સંભાજીનગર વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા અટકાયત કરાયેલા ત્રણેય પર પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સંપર્કમાં હોવાનો આરોપ છે. એનઆઈએ અને મહારાષ્ટ્ર એટીએસ, આ ત્રણેયની સઘન પૂછપરછ કરી રહી છે. NIA દ્વારા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદમાં […]

મહારાષ્ટ્રમાં VVPAT ગણતરીમાં કોઈ ગેરરીતિ જોવા નથી મળી : ચૂંટણી પંચ

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પછી કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષો દ્વારા ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર ઉઠાવવામાં આવતા સતત પ્રશ્નો વચ્ચે, ભારતના ચૂંટણી પંચે આરોપોને ફગાવી દીધા અને કહ્યું છે કે, રાજ્યમાં VVPAT ની ગણતરીમાં કોઈ ખામી જોવા મળી નથી. આવ્યો છે. VVPAT મશીનની સ્લિપમાં કોઈ ભૂલ નથી કમિશને એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે […]

મહારાષ્ટ્રઃ શિવસેના અને એનસીપી ગઠબંધનમાં ગૃહ મંત્રાલયને લઈને ખેંચતાણ

મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર બન્યા બાદ હવે મંત્રાલયોની વહેંચણીને લઈને સમસ્યા છે. ગૃહ મંત્રાલયને લઈને મહાયુતિમાં ઘર્ષણ શરૂ થઈ ગયું છે. આ વિભાગ માટે સહયોગી શિવસેના અને એનસીપી સામસામે આવી ગયા છે. શિંદે જૂથના નેતા ગુલાબરાવ પાટીલે સરકારની રચના પછી તરત જ જાહેરાત કરી હતી કે તેમની પાર્ટીને માત્ર નાયબ મુખ્યમંત્રી પદ જ મળ્યું નથી, પરંતુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code