1. Home
  2. Tag "MAHARASHTRA"

મહારાષ્ટ્રમાં કોરોના સંકટ વચ્ચે 15 ખાનગી લેબમાં ટેસ્ટ ન થતા નોટિસ ફટકારાઈ

ઔરંગાબાદ શહેરમાં મનપાએ કાર્યવાહી શરૂ કરી લાઈસન્સ રદ કરવાની નોટિસમાં આપી ચીમકી 39 ખાનગી લેબને ટેસ્ટીંગ માટે અપાઈ હતી મંજૂરી મુંબઈઃ દેશમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. સૌથી વધારે કેસ દિલ્હી અને મહારાષ્ટ્રમાં આવી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં કોરોનાના પોઝિટિવ કેસને શોધી કાઢવા માટે ટેસ્ટીંગ વધારવામાં આવ્યું છે. દરમિયાન 15 જેટલી ખાનગી લેબ […]

મહારાષ્ટ્રઃ વર્ધાની એક હોસ્પટલમાં માનવ કંકાલ અને ખોપડીઓ મળી, પોલીસે તપાસ શરૂ કરી

મુંબઈઃ મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાંથી નિઠારી જેવી ઘટના સામે આવી છે. અહીંની ખાનગી હોસ્પિટલમાંથી માનવ હાડપિંજર અને ખોપડીઓ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. સમગ્ર મામલો સામે આવ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. આ માનવ હાડપિંજર કોના છે તે હજુ સુધી જાણી શકાયું નથી. વર્ધાના આરવી વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલમાંથી માનવ હાડપિંજર અને ખોપડીઓ મળી […]

કોવિડના પ્રકોપ વચ્ચે તામિલનાડુ બાદ મહારાષ્ટ્રમાં પણ આકરા નિયંત્રણો, કલમ 144 લાગુ, શાળાઓ પર રહેશે બંધ

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર વધતા લેવાયો મહત્વનો નિર્ણય મહારાષ્ટ્રમાં આજથી કલમ 144 લાગુ તે ઉપરાંત શાળાઓ પણ 15 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે નવી દિલ્હી: દેશમાં દિલ્હી બાદ સૌથી વધુ કોરોનાના કેસ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે ત્યારે હવે મહારાષ્ટ્ર સરકારે વધતા કેસને ધ્યાનમાં રાખીને નવી માર્ગદર્શિકા તેમજ નિયંત્રણો લાગુ કર્યા છે. મહારાષ્ટ્રમાં જે વિવિધ નિયંત્રણો લાગૂ […]

કોરોના સંકટઃ મહારાષ્ટ્રના વધુ એક મંત્રી અને સાંસદ સંક્રમિત થયાં

અત્યાર સુધીમાં 12 મંત્રીઓને લાગ્યો ચેપ આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. દરમિયાન રાજ્યમાં અત્યાર સુધીમાં અનેક મંત્રી અને ધારાસભ્યો પણ સંક્રમિત થયાં છે. દરમિયાન સીએમ ઠાકરેના વધુ એક મંત્રી કોરોનાની ઝપટે ચડ્યાં છે. એટલું જ નહીં શિવસેનાના સાંસદ પણ સંક્રમિત થયા હતા. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 12 […]

માલેગાવ વિસ્ફોટ કાંડ: સાક્ષીના આ ચોંકાવનારા દાવાથી ખળભળાટ મચ્યો, જાણો શું કહ્યું?

માલેગાવ વિસ્ફોટ કાંડમાં સાક્ષીનો ચોંકાવનારો દાવો મહારાષ્ટ્ર ATSએ RSS નેતાઓને ફસાવવા દબાણ કર્યું આ દાવાથી ખળભળાટ મચ્યો નવી દિલ્હી: મહારાષ્ટ્રના માલેગાંવ વિસ્ફોટ કાંડમા એક સાક્ષીએ ચોંકાવનારો દાવો કરતા ખળભળાટ મચી ગયો છે. વિસ્ફોટ કાંડના સાક્ષીએ સ્પેશિયલ NIA કોર્ટમાં જણાવ્યું કે, મહારાષ્ટ્ર ATSએ તેમના પર સીએમ યોગી ઉપરાંત RSSના 5 નેતાઓને ફસાવવા માટે દબાણ કર્યું હતું. […]

ચોરીની અનોખી ઘટના – મહારાષ્ટ્રમાં એટીએમમાં બ્લાસ્ટ કરી 16 લાખ ચોર ઉઠાવી ગય

ચોરીની અનોખી ઘટના – મહારાષ્ટ્રમાં એટીએમમાં બ્લાસ્ટ કરી ૧6 લાખ ચોર ઉઠાવી ગય   આમતો આપણે ચોરીની ઘણી ઘટનાઓ સાંભળી છે જેમાં એટીએમ માંથી પણ ચોરી થઈ હોઈ આવી અનેક ઘટના બની છે પરંતુ મહારાષ્ટ્રના પુણેથી એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં ચોરોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને ચોરી કરી છે.   પ્રાપ્ત […]

ઓમિક્રોનને લઈને રાહતના સમાચારઃ મહારાષ્ટ્રમાં 24 કલાકમાં એક પણ કેસ નહીં, 31 લોકો થયાં સાજા

ઓમિક્રોનના 23 દર્દીઓ હજુ સારવાર હેઠળ સંભવિત ત્રીજી લહેરનું આગોતરુ આયોજન મુંબઈઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં કોરોનાને દસ્તક દીધી છે. ભારતમાં પણ ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટક સહિત 12 જેટલા રાજ્યોમાં કોરોનાના 161 જેટલા કેસ નોંધાયાં છે. સૌથી વધારે મહારાષ્ટ્રમાં અત્યાર સુધી કોરોનાના કેસ સામે આવ્યાં છે. દરમિયાન રાહતની વાત એ છે કે, 24 કલાકમાં […]

મહારાષ્ટ્રઃ શ્વાનના 80થી વધારે ગલુડિયાઓની હત્યા કરનારા બે કપિરાજ પાંજરે પુરાયા !

મુંબઈઃ મહારાષ્ટ્રના બીડમાંધથી બે કપિરાજોને વનવિભાગે ઝડપી લીધા હતા. આ બંને કપિરાજે શ્વાનના 80 જેટલા બચ્ચાઓને મારી નાખ્યા હોવાનું જાણવા મળે છે. શ્વાનના ઝુંડએ થોડા સમય પહેલા વાંદરાના બચ્ચાને મારી નાખ્યું હતું. જેથી કપિરાજોએ એક-બે નહીં પરંતુ 80 જેટલા ગલુડિયાઓને મારી નાખ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મહારાષ્ટ્રના બીડમાં શ્વાનના 80 જેટલા ગલુડિયાઓને મારનાર બે વાંદરાઓ […]

શું તમે નેચર લવર્સ છો, પર્વતોની હારમાળા અને કુદરતી સૌંદર્યની મજા માણવી છે તો જાણો મહારાષ્ટ્રમાં આવેલા આ સ્થળો વિશે

પર્વતોની હારમાળા અને કુદરતી સૌંદર્યની મજા મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રમાં  આવેલા છે સુંદર સ્થળો મુંબઈઃ- શિયાળો આવતા ડ ફરવાના શોખીનો અવનવી જગ્યાઓની મજા માણવા નીકળી પડ છે, એક બાજૂ ઠંડીની મોસમ હોવા છત્તા ઠંડા વિસ્તારોમાં લોકોને ફરવાનો વધુ ક્રેઝ હોય છે. ત્યારે આજે આવાજ વિસ્તારોની વાત કરીશું જે મહારાષ્ટ્રની સુંદરતામાં વધારો કરે છે.એડવેન્ચરથી લઈનેદરેક બાબતો અહી તમને […]

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મહારાષ્ટ્રની લેશે મુલાકાત, આ રીતે રહેશે કાર્યક્રમ

સોમવારથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મહારાષ્ટ્રની મુલાકાતે રાયગઢ કિલ્લાની મુલાકાત લેશે આ દરમિયાન છત્રપતિ શિવાજીને શ્રદ્વાંજલિ આપશે નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મહારાષ્ટ્રની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 6 થી 9 ડિસેમ્બર દરમિયાન મહારાષ્ટ્રની મુલાકાતે છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પહેલા રાયગઢ કિલ્લાની મુલાકાત લેશે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code