1. Home
  2. Tag "maharastra"

મહારાષ્ટ્ર સરકાર નો નિર્ણય, રાજ્યભરની બસમાં ૫૦ ટકાના ભાડા સાથે મહિલાઓ મુસાફરી કરી શકશે

મહારાષ્ટ્ર સરકારનો મહત્વનો નિર્ણય રાજ્યભરમાં મુસાફરી માટે મહિલાઓને બસભાડામાં 50 ટકા છૂટ મુંબઈઃ મહારાષ્ટ્રની સરાકેર મહિલાઓને લઈને ઉદાર વલણ દાખવ્યું છે. મગારાષ્ટ્ર સરકારે મહિલાઓને બસના ટિકિટ ભાડામાં મોટી રાહત આપી છે જો કોઈ મહિલા મહારાષ્ટ્રમાં મુસાફરી કરે છે, તો તેણે હવે માત્ર 50 ટકા ભાડું ચૂકવવું પડશે, કારણ કે મહારાષ્ટ્ર સરકારે બસોમાં મહિલાઓને 50 ટકા […]

મહારાષ્ટ્ર વિધાનસભામાં મહિલા ધારાસભ્ય પોતાના 3 માસના નવજાત બાળક સાથે પહોંચી

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભામાં કંઈક જ નવીનતા જોવા મળી હતી. એનસીપીના મહિલા ધારાસભ્ય સરોજ બાબુબાલ આહિર પોતાની 3 મહિનાની દીકરીને લઈને ગૃહની કામગીરીમાં ભાગ લેવા આવ્યાં હતા. આ દરમિયાન તેમના પતિ અને સાસુ પણ તેમની સાથે જ હતા. મહિલા ધારાસભ્ય પોતાના નવજાત બાળકને હાથમાં તેડીને વિધાનસભા પરિસરમાં પહોંચ્યાં હતા. ત્યારે ગૃહમાં ઉપસ્થિત ધારાસભ્યો પણ ચોંકી ઉઠ્યાં […]

PM મોદીએ નાગપુર રેલ્વે સ્ટેશ પર વંદે ભારત ટ્રેનને બતાવી લીલીઝંડી

PM મોદીએ નાગપુર રેલ્વે સ્ટેશ પરથી  વંદે ભારત ટ્રેનને રવાના કરી પીએમ મોદીએ બતાવી લીલીઝંડી બતાવી મુંબઈઃ-વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે અલગ-અલગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવા મહારાષ્ટ્ર પહોંચ્યા હતા  સાથે જ તેઓ ગોવાની પણ મુલાકાત લેવાના છે.ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજરોજ રવિવારે  નાગપુર રેલવે સ્ટેશન પર નાગપુર અને બિલાસપુર વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી […]

મહારાષ્ટ્ર-કર્ણાટક સીમા વિવાદમાં ગૃહમંત્રી શાહ કરશે હસ્તક્ષેપ – વિપક્ષી દળોએ સર્વપક્ષીય બેઠકની પણ માંગ કરી

મહારાષ્ટ્ર-કર્ણાટક સીમા વિવાદ ગૃહમંત્રી શાહના પસ્તક્ષેપની કરી માંગ વિપક્ષે સર્વદળની બેઠક બોલાવા જણાવ્યું દિલ્હીઃ- મહારાષ્ટ્ર અને કર્ણાટક સીમા વિવાદ પર બન્ને રાજ્યના સીએમે ફોન પર શાંતિ જાળવવાની સહમતિ બાદ પણ આ મુદ્દો ઠાળે પડ્યો નથી,હાલ પણ આ વિવાદ વકરતો જઈ રહ્યો છે ત્યારે હવે  મહારાષ્ટ્ર સરકારે બુધવારે કર્ણાટક સાથેના સરહદ વિવાદને કારણે ઊભી થયેલી વર્તમાન […]

કર્ણાટક- મહારાષ્ટ્ર સીમા વિવાદ પર શાંતિ માટે સહમતિઃ- બન્ને રાજ્યોના મુખ્યમંત્રીએ કરી વાત

કર્ણાટક-મહારાષ્ટ્ર સીમા વિવાદ બન્ને રાજ્યના સીએમ એ શાંતિ માટે સહમતિ બનાવી મુંબઈઃ- છેલ્લા ઘણા સમયથી મહારાષ્ટ્ર અને કર્ણાટક સીમા વિવાદ ચાલી રહ્યો છે,જો કે હવે આ મામલે શાંતિ થી શકે તેવા સમાચાર સામે યાન્યા છે ,મળતી વિગત પ્રમાણે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ ગઈકાલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે ફોન પર વાતચીત કરી હતી. બંને મુખ્યમંત્રીઓ […]

મહારાષ્ટ્રમાં શિંદે સરકાર સામે 17 ડિસેમ્બરે વિરોધ પ્રદર્શન – શિવાજી મહારાજના અપમાનનો મામલો

ઉદ્ધવ ઠાકરેનું એલાન 17 ડિસેમ્બરના રોજ શિંદે સરકાર સામે કરશે વિરોધ પ્રદર્શન શીવાજી મહારાજના અપમાનનો છે મામલો મુંબઈઃ- છેલ્લ ાકેટલાક સમયથી મહારાષ્ટ્રમાં શિંદે જૂથ પર વિરોધપક્ષ દ્રારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે, વાહન પરિવગન મંત્રી નીતિન ગડકરીએ એક નિવેદનમાં શિવાજી મહારાજ વિશે કહ્યા બાદ આ મામલો ગરમાયો હતો ત્યારથી લઈને તે  મામલો થાળે પડ્યો […]

ગુજરાતમાં ચૂંટણીને લઈને મહારાષ્ટ્ર સરકારની જાહેરાત- મતદાન કરવા માટે સરહદી જિલ્લાઓમાં 1 દિવસની પેઇડ લીવ આપશે

મહારાષ્ટ્ર સરકારની જાહેરાત ગુજરાતની ચૂંટણીને લઈને સરહદી જીલ્લામાં 1 દિવસની આપશે રજા મુંબઈઃ – ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે,દરેક પક્ષ પોતાની રીતે શાનદાર પ્રચાર કરી રહ્યો છે,ત્યારે હવે 1લી  5 ડિસેમ્બરના રોજ મતદાન થવા જઈ રહ્યું છે જેને લઈને ઘણી પ્રાઈવેટ ઓફીસથી લઈને સરકારી કાર્યલયોમાં રજાઓ આપવામાં આવશે ત્યારે આ […]

મહારાષ્ટ્રના રાજ્યપાલના નિવેદન પર વિવાદ -શિંદે જૂથના ધારાસભ્યએ કહ્યું જે રાજ્યપાલને ઈતિહાસ જ ન ખબર હોય તેઓને બીજે મોકલી દેવા જોઈએ ,જાણો શું છે મામલો

મહારાષ્ટ્રના રાજ્યપાલને બીજે મોલકવાની માંગ શિંદે જૂથના વિધાયકે કરી આ માંગ મુંબઈઃ- મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીના છત્રપતિ શિવાજી મહારાજને લઈને આપેલા બયાન પર સતત હંગામો ચાલી રહ્યો છે આ સમગ્ર ઘટના વચ્ચે એકનાથ સિંદે જૂથના એક ઘારાસ્ભયનું  બયાન સામે આવ્યું છે જેમાં રાજ્યપાલના બયાનને લઈને તેઓએ નારાજગી જતાવી છે પાર્ટીના વિધાયક સંજય ગાયકવાડે મહારાષ્ટ્રના રાજ્યપાલને […]

શિવસેનાના નેતા સંજય રાઉતને કોર્ટમાંથી મળી રાહત, ઈડીના કેસમાં જામીન મળ્યાં

મુંબઈઃ શિવસેનાના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતને કોર્ટમાંથી મોટી રાહત મળી છે. રાઉતની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે મુંબઈની પીએમએલએ કોર્ટે તેમને જામીન આપ્યા હતા. પાત્રા ચાલીની જમીન કૌભાંડના આરોપમાં ઈડીએ સંજય રાઉતની ધરપકડ કરી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર સંજય રાઉતની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા 1 ઓગસ્ટના રોજ મુંબઈમાં પાત્રા ‘ચાલ’ના પુનઃવિકાસમાં કથિત […]

કેન્દ્ર સરકારની મહારાષ્ટ્ર માટે 2 લાખ કરોડથી વધુની કિંમતના 225 પ્રોજેક્ટને મંજૂરીઃ PM મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ​​મહારાષ્ટ્ર સરકારના રોજગાર મેળાને વીડિયો સંદેશ દ્વારા સંબોધન કર્યું હતું. પીએમએ ધનતેરસ પર કેન્દ્રીય સ્તરે રોજગાર મેળાની કલ્પના શરૂ કરી હતી. કેન્દ્ર સરકારના સ્તરે 10 લાખ નોકરીઓ આપવાના અભિયાનની આ શરૂઆત હતી. ત્યારથી, તેમણે ગુજરાત અને J&K સરકારોના રોજગાર મેળાઓને સંબોધન કર્યું હતું. “આટલા ઓછા સમયમાં રોજગાર મેળાના સંગઠનથી સ્પષ્ટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code