1. Home
  2. Tag "Mahashivratri"

મહાકુંભઃ મહાશિવરાત્રિ પર સ્નાન મહોત્સવનું સતત નિરીક્ષણ કરી રહ્યા છે મુખ્યમંત્રી યોગી

લખનૌઃ મહાકુંભ 2025ના છેલ્લા મહાશિવરાત્રિ સ્નાન પર, લાખો ભક્તો ત્રિવેણી સંગમ પહોંચ્યા અને શ્રદ્ધાની ડૂબકી લગાવી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતે આ વિશાળ કાર્યક્રમની વ્યવસ્થા પર નજર રાખી રહ્યા છે. તેઓ ગોરખનાથ મંદિર સ્થિત કંટ્રોલ રૂમમાંથી સમગ્ર કાર્યક્રમનું નિરીક્ષણ કરી રહ્યા છે અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી રહ્યા છે જેથી કાર્યક્રમ કોઈપણ વિક્ષેપ વિના પૂર્ણ થઈ […]

મહાશિવરાત્રિ: કેવી રીતે કરવી શિવની પૂજા, જાણો

મહા મહિનાના વદ પક્ષની ચૌદશ તિથિએ મહાશિવરાત્રિ પર્વ ઊજવવામાં આવે છે. જ્યોતિષ ગ્રંથો પ્રમાણે ચૌદશ તિથિના સ્વામી શિવજી છે. એટલે દર મહિનાની વદ પક્ષની ચૌદશ તિથિએ માસિક શિવરાત્રિ ઊજવવામાં આવે છે અને તે દિવસે શિવજીની ખાસ પૂજા કરવામાં આવે છે. શિવરાત્રિ પર્વ સાથે જોડાયેલી અનેક માન્યતાઓ છે. શિવ પ્રાકટ્ય શિવ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે […]

મહાશિવરાત્રિએ સોમનાથમાં સનાતનિયોની ધૂમ, મહાપર્વની મહાઉજવણી

દેશનાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે શિવરાત્રિનાં પર્વ નિમિતે 3 દિવસનો મહોત્સવ ઉજવવામાં આવશે. સોમનાથ ટ્રસ્ટ અને ગુજરાત ટુરિઝમ વિભાગે આયોજન કર્યું છે. “મહાશિવરાત્રી” 26 ફેબ્રુઆરીએ સવારે 04:00 વાગ્યાથી સતત 42 કલાક ખુલ્લું રહેશે સોમનાથ મંદિર.સવારે 08:00 કલાકે સોમનાથ સમુદ્ર કિનારે હજારો ભક્તોને પાર્થિવ શિવલિંગ મહાપુજા કરાવવામાં આવશે. દેશનાં ખૂણે ખૂણેથી આવી રહેલાં શ્રદ્ધાળુઓ […]

મહાશિવરાત્રીના ઉપવાસમાં બનાવો સાબુદાણાની ખીચડી, જાણો રેસીપી

આ વર્ષે મહાશિવરાત્રીનો તહેવાર 26 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. મહાશિવરાત્રી હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર છે. આ દિવસે ભક્તો મહાદેવની પૂજા અને આરાધના કરે છે. ઘણા લોકો આ દિવસે મહાદેવના આશીર્વાદ મેળવવા અને તેમને પ્રસન્ન કરવા માટે ઉપવાસ પણ રાખે છે. કેટલાક લોકો આ દિવસે ફળો પણ ખાય છે. ઉપવાસ દરમિયાન, સાબુદાણામાંથી બનેલી વસ્તુઓ ખાવામાં […]

શું તમે જાણો છો મહાશિવરાત્રીનું વૈજ્ઞાનિક મહત્વ?

મહાશિવરાત્રિનો દિવસ શિવભક્તો માટે ખૂબ જ ખાસ હોય છે. આખા વર્ષ દરમિયાન ભક્તો આ દિવસની રાહ જોતા હોય છે. વર્ષ 2025માં મહાશિવરાત્રી 26 ફેબ્રુઆરીએ આવી રહી છે. મહાશિવરાત્રીના ધાર્મિક મહત્વ વિશે વાત કરીએ તો ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે થયા હતા. આ કારણથી આ તહેવાર દર વર્ષે ઉજવવામાં […]

મહાકુંભ પ્રયાગરાજનો પૂર્ણિમાની તિથિ અને મહાશિવરાત્રી સાથે શું સંબંધ છે?

મહાકુંભ એ વિશ્વના સૌથી મોટા, સૌથી જૂના અને ધાર્મિક તહેવારોમાંનો એક છે. જે ધર્મ, આસ્થા, પરંપરા અને સંસ્કૃતિનું આધ્યાત્મિક પ્રતીક છે. મહાકુંભનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે, જેનું મૂળ પ્રાચીન ભારતીય સંસ્કૃતિના ઊંડાણમાં છે. આધુનિક યુગની અંધાધૂંધીમાં લાખો લોકોને એકસાથે લાવનારી શાંતિપૂર્ણ ઘટના પણ છે. મહાકુંભમાં, લાખો યાત્રાળુઓ પવિત્ર નદીમાં સ્નાન કરે છે જેથી તેઓ […]

સોમનાથ મહાદેવજીના મંદિરમાં મહાશિવરાત્રીએ દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં,

સોમનાથઃ  દ્વાદશ જ્યોતિર્લિંગોમાં સર્વપ્રથમ દેવાધિદેવ સોમનાથ દાદાના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. શિવરાત્રિના દિને સવારે 4:00 વાગ્યાથી સોમનાથ મંદિર દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યું હતું. જે દરમિયાન સાંજે 6:00 વાગ્યા સુધીમાં 50,000 થી વધુ શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે.લહેરી દ્વારા પાલખી પૂજન અને ધ્વજા પૂજા […]

પ્રયાગરાજ: માઘ મેળાના અંતિમ સ્નાન પર્વ મહાશિવરાત્રી પર લાખો ભક્તોએ ગંગામાં ડૂબકી લગાવી

પ્રયાગરાજઃ માઘ મેળાના અંતિમ સ્નાન પર્વ મહાશિવરાત્રી પર શુક્રવારે સવારે લગભગ છ લાખ લોકોએ અહીં ગંગા અને પવિત્ર સંગમમાં આસ્થાપૂર્વક ડૂબકી લગાવી હતી. માઘ મેળા પ્રશાસનના એક અધિકારીએ જણાવ્યું કે આજે સવારથી જ સંગમ વિસ્તારમાં સ્નાન કરનારાઓનું આવવાનું ચાલુ છે અને સવારે 10 વાગ્યા સુધી લગભગ છ લાખ લોકોએ ગંગા અને સંગમમાં સ્નાન કર્યું હતું. […]

જુનાગઢમાં મહાશિવરાત્રી પર્વે રવાડીમાં સાધુ-સંતો મોટી સંખ્યામાં જોડાયા, મૃગીકૂંડમાં કર્યું શાહીસ્નાન

જુનાગઢઃ સુપ્રસિદ્ધ  ભવનાથ ખાતે મહાશિવરાત્રીનું પર્વ ભારે ઉત્સાહથી ઊજવાયું હતું. ભવનાથથી પરંપરાગતરીતે તમામ સાધુ-સંતોના અખાડાઓ અને સ્વયંસેવકો સાથે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાહી રવાડી નીકળી હતી. રવાડી પૂર્ણ થતાંની સાથે જ નાગા સાધુઓએ મૃગીકુંડમાં સ્નાન કર્યુ હતું. શિવરાત્રની મધ્ય રાત્રે ભવનાથ મંદિર ખાતે મહાઆરતી થઈ અને લાખો શ્રદ્ધાળુઓએ આ આરતીનો લહાવો લીધો  હતો.અને મૃગીકુંડમાં શાહીસ્નાન […]

ગુજરાતમાં મહાશિવરાત્રીના પર્વને લીધે દૂધના વેચાણમાં લાખો લિટરનો વધારો થયો

અમદાવાદઃ ગુજરાતભરમાં મહાશિવરાત્રીનું પર્વ ભારે ઉત્સાહથી ઊજવાયું હતું. શિવરાત્રીના પર્વે દેવાધિદેવ મહાદેવજીને દૂધના અભિષેકનું વિશેષ મહાત્મ્ય હોવાથી ભાવિકોએ મહાદેવજીને દૂધને અભિષેક કર્યો હતો. ઉપરાંત શિવરાત્રીમાં ભાવિકો ઉપવાસ કરતા હોય છે. અને સકરિયા સાથે દૂધના આહાર લેતા હોવાથી દૂધની માગ વધી હતી. તેના લીધે ગુજરાતમાં લાકો લિટર દુધનું વેચાણ થયું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ મહાશિવરાત્રીને લઈને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code