1. Home
  2. Tag "Makar Sankranti"

શું તમે જાણો છો શા માટે મકરસંક્રાતિ પર પતંગ ઉડાવવામાં આવે છે ? જો નહી તો જાણો ઘાર્મિક અને વૈજ્ઞાનિક આ બન્ને કારણો

હવે મકરસંક્રાતિની તૈયારીઓ લગભગ બધાએ કરી દીધી છે ત્યારે આજના આ શુભ દિવસે આપણે સૌ કોઈ પતંગ ઉડાવતા હોઈએ છીએ પણ કદાચ આપણાને આ પતંગ ઉડાવા પાછળનું કારણ નહી ખબર હોય, પતંગ ઉડાવા પાછળ પણ ભગવાન રામ સાથેનું કનેક્શન જોડાયેલું છે તો ચાલો જોઈએ શું કનેક્શન છે. જો પહેલા તો પતંગ ઉડાવા પાછળનું આપણે વૈજ્ઞાનિક […]

અમદાવાદ-મુંબઈ જતી-આવતી ટ્રેનોમાં ઉત્તરાણને લીધે જબરો ટ્રાફિક, લાંબુ વેઈટિંગલિસ્ટ

અમદાવાદઃ ગુજરાતમાં વાર-તહેવારે ગામ-પરગામ જનારાની સંખ્યા વધુ રહેતી હોય છે. અમદાવાદ-મુંબઈ વચ્ચે તો સામાન્ય દિવસોમાં પણ ટ્રાફિક વધુ રહેતો હોય છે. ત્યારે ઉત્તરાણના તહેવારોને લીધે ટ્રાફિકમાં જબરો વધારો થયો છે. અમદાવાદથી મુંબઈ જતી અને આવતી તમામ ટ્રેનોમાં લાંબુ વેઈટિંગલિસ્ટ જોવા મળી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતીઓ ઉત્તરાયણ માટે અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાંથી માદરે વતન […]

જાણીલો મકરસંક્રાતિના દિવસનું શુભ મહુર્ત,  આ દિવસે શું ન ખાવું જોઈએ અને શું કરવું જોઈએ તે પણ અહીં જાણો

મકરસંક્રાતિ પર તામસી ખોરાક ટાળ ગરીબોને કરવું જોઈએ આ દિવસે દાન હવે મકરસંક્રાતિને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ખાસ કરીને ગુજરાતમાં આ તહેવાર ખૂબ જ ઘૂમધામથી મનાવવામાં આવે છો,તલસાકળી, ગોળ, શેરડી ,ખિચડી,ઊંઘીયું જલેબી જેવા વ્યંજનો મોટા ભાગના ઘરોમાં ખવાતા હોય છે,ગાયને ખિચડી ખવડાવામાં આવે છે આવું ઘણુંય લોકો આ દિવસે કરે છે પણ આજે […]

આ રાજ્યોમાં મકરસંક્રાંતિને અલગ-અલગ નામથી ઉજવવાની છે પરંપરા,જાણો કારણ

દર વર્ષે 14 જાન્યુઆરીએ આપણે મકરસંક્રાંતિનો તહેવાર ઉજવીએ છીએ, જોકે આ વર્ષે મકરસંક્રાંતિ 15 જાન્યુઆરી, 2023ના રોજ ઉજવવામાં આવી રહી છે.સમગ્ર દેશમાં મકરસંક્રાંતિનો તહેવાર ઉત્સાહભેર ઉજવવામાં આવે છે.પરંતુ દેશના અલગ-અલગ રાજ્યોમાં મકરસંક્રાંતિને અલગ-અલગ નામથી ઓળખવામાં આવે છે અને તેની ઉજવણી કરવાની રીતમાં થોડો તફાવત છે.એવું કહેવાય છે કે જ્યારે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ […]

મકરસંક્રાંતિ પર ખીચડી ખાવી કેમ જરૂરી છે? જાણો શા માટે શાસ્ત્રો અનુસાર માત્ર ચોખામાં અડદની દાળ જ ઉમેરવામાં આવે છે

મકરસંક્રાંતિ પર ખીચડી ખાવાનું ઘણું મહત્વ છે.એવું માનવામાં આવે છે કે આ દિવસે ખીચડી ખાવાથી શરીરની ઘણી સમસ્યાઓ દૂર થાય છે, જે શનિ, રાહુ અને કેતુ જેવા ગ્રહો સાથે સંબંધિત છે.પરંતુ, વિચારવા જેવી વાત એ છે કે આ દિવસે ખીચડીમાં માત્ર અડદની દાળ જ શા માટે ઉમેરવામાં આવે છે.તેની પાછળનું કારણ શું છે અને શાસ્ત્રો […]

અહીં જાણો મકરસંક્રાંતિનું શુભ મૂહર્ત અને પૂજા વિધિ

સૌથી મોટો તહેવાર મકરસંક્રાંતિ જાન્યુઆરી 2023માં ઉજવવામાં આવશે.મકરસંક્રાંતિના તહેવારનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે.વૈદિક જ્યોતિષમાં સૂર્યદેવનું વિશેષ મહત્વ છે.સૂર્ય દર મહિને રાશિ બદલે છે.સૂર્યના રાશિ પરિવર્તનને સંક્રાંતિ કહેવાય છે.સૂર્ય દર મહિને પોતાની રાશિ બદલે છે.જ્યારે સૂર્ય મકર રાશિમાં ભ્રમણ કરે છે ત્યારે તેને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે. મકરસંક્રાંતિને દેશના વિવિધ સ્થળોએ અનેક નામોથી ઓળખવામાં આવે […]

મકરસંક્રાંતિના દિવસે ભૂલથી પણ ન કરો આ કામ,નહીં તો મળશે અશુભ પરિણામ

હિંદુ ધર્મમાં મકરસંક્રાંતિનું ખૂબ મહત્વ છે.મકરસંક્રાંતિના શુભ તહેવાર પર સૂર્યદેવની પૂજા કરવાનો નિયમ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી લોકોના પાપ ધોવાઇ જાય છે.મકરસંક્રાંતિના દિવસે દાન કરવું શુભ માનવામાં આવે છે.આમ કરવાથી મનોકામના પૂર્ણ થાય છે.જ્યોતિષશાસ્ત્ર અનુસાર, આ દિવસે સૂર્ય ભગવાન મકર રાશિમાં આવે છે, જે માત્ર તમામ રાશિઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code