1. Home
  2. Tag "Makarsankranti"

ગુજરાતમાં મકરસંક્રાંતિના દિને પતંગ પકડવા જતાં પડવાના, અકસ્માતના અનેક બનાવો બન્યાં

અમદાવાદઃ ગુજરાતભરમાં ઉત્તરાણનું પર્વ રંગબેરંગી પતંગો ચગાવીને લોકોએ ભારે હર્ષોલ્લાસથી ઊજવ્યું હતું. સાથે પતંગની દોરીને લીધે દ્વીચક્રી વાહનો પરથી પડી જવાના, ધાબા પરથી પડવાના, પતંગો લૂંટવા જતાં અકસ્માત થયાના બનાવો પણ બન્યા હતા. ઉત્તરાણની  મજા કેટલાંક લોકો માટે સજા બની હતી. પ્રતિબંધિત ચાયનીઝ દોરીથી ઘણાં લોકોનો જીવ જાય છે. રવિવારે ચાઈનીઝ દોરીથી નવ લોકો ઘવાયાં […]

સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં મકરસંક્રાંતિના દિને 108 ગાયોનું પૂજન કરાશે

બોટાદઃ  જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ સાળંગપુર હનુમાનજીના મંદિરમાં રોજબરોજ અનેક ભાવિકો દાદાના દર્શન માટે આવી રહ્યા છે. મંદિર દ્વારા કષ્ટભંજન હનુમાનજીને વાર-તહેવારે અવનવો શણગાર કરવામાં આવતો હોય છે. અને ભક્તો દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવતા હોય છે. હવે 14 જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિ પર્વના દિવસ ગાય પૂજન ઉત્સવ ઊજવાશે. જેમાં સવારે 9 થી 11 ના […]

મકરસંક્રાતિ નિમિત્તે સમગ્ર દેશમાં એક કરોડ લોકો સૂર્ય નમસ્કાર કરશે

આયુષ મંત્રાલય દ્વારા શરૂ કરાઈ તૈયારીઓ 75 લાખના લક્ષ્યાંક સામે એક કરોડ લોકો કરશે સૂર્ય નમસ્કાર વિવિધ સેલિબ્રિટી પણ આ કાર્યક્રમમાં જોડાશે દિલ્હીઃ આયુષ મંત્રાલય આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત 14 જાન્યુઆરી 2022ના રોજ વૈશ્વિક સૂર્ય નમસ્કાર પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 75 લાખના લક્ષ્યાંક સામે એક કરોડથી વધુ લોકો સૂર્ય નમસ્કારના આ […]

હરિદ્વારમાં કોરોનાને પગલે મકરસંક્રાંતિએ ગંગા સ્નાન પર પ્રતિબંધ

અન્ય રાજ્યના લોકો નહીં કરી શકે સ્થાન ઉત્તરાખંડ સરકારે લીધો મહત્વનો નિર્ણય દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. જેના પગલે દિલ્હી સહિત અનેક રાજ્યોમાં પ્રતિબંધ લાદવામાં આવ્યાં છે. 14મી જાન્યુઆરીએ મકરસંક્રાંતિએ ગંગામાં ડૂબકી લગાવવાનું ધાર્મિક મહાત્મ્ય છે પરંતુ કોરોનાના વધતા કેસોના કારણે તેના પર ઉત્તરાખંડ સરકારે પ્રતિબંધ ફરમાવ્યો હોવાનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code