1. Home
  2. Tag "mamata banerjee"

મમતા બેનર્જી દુબઈમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિને મળ્યા,બંગાળની મુલાકાત લેવાનું આપ્યું આમંત્રણ

મમતા બેનર્જીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત  બેનર્જીએ બંગાળની મુલાકાત લેવાનું આપ્યું આમંત્રણ રાનિલ વિક્રમસિંઘે સાથેની વાતચીતને “સુખદ” ગણાવી દિલ્હી: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે સાથે મુલાકાત કરી હતી અને કોલકાતામાં આયોજિત બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટ 2023માં તેમને આમંત્રણ આપ્યું. તેણે રાનિલ વિક્રમસિંઘે સાથેની વાતચીતને “સુખદ” ગણાવી. […]

પશ્ચિમ બંગાળમાં ડેન્ગ્યુથી 8ના મોત,મમતા બેનર્જીએ વ્યક્ત કરી ચિંતા

કોલકતા : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે જણાવ્યું હતું કે રાજ્યમાં 26 જુલાઈ સુધી ડેન્ગ્યુના કારણે આઠ લોકોના મોત થયા છે, જ્યારે 4,401 લોકો તેનાથી સંક્રમિત થયા છે. તેમણે ડેન્ગ્યુના કારણે ઉભી થયેલી પરિસ્થિતિ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. મમતા બેનર્જીએ વિધાનસભામાં કહ્યું કે આ વર્ષે ડેન્ગ્યુના કેસ વધી રહ્યા છે કારણ કે […]

પશ્ચિમ બંગાળ: મમતા બેનર્જીની સુરક્ષામાં મોટી ચૂક,હથિયાર સાથે ઘરમાં ઘૂસવા બદલ એક વ્યક્તિની ધરપકડ

કોલકાતા:પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની સુરક્ષામાં ખામીનો મામલો સામે આવ્યો છે. પોલીસે શુક્રવારે કાલીઘાટ સ્થિત મુખ્યમંત્રી આવાસમાં પ્રવેશવાનો પ્રયાસ કરનાર એક વ્યક્તિની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી એક હથિયાર પણ મળી આવ્યું છે. આરોપી પોલીસ સ્ટીકરવાળા વાહનમાં મુસાફરી કરી રહ્યો હતો. હાલ પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે. કોલકાતાના પોલીસ કમિશનર વિનીત ગોયલે કહ્યું કે […]

મમતા બેનર્જીએ શરૂ કર્યો જનસંપર્ક કાર્યક્રમ,લોકો સીધી મુખ્યમંત્રીને કરી શકશે ફરિયાદ

કોલકાતા : બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જનસંપર્ક કાર્યક્રમ શરુ કર્યો છે,જેના દ્વારા લોકો સીધી ફરિયાદ મુખ્યમંત્રીને કરી શકશે.પંચાયત ચૂંટણી પહેલા ગુરુવારે ‘સીધા મુખ્યમંત્રી’ નામનો નવો કાર્યક્રમ શરૂ કર્યો હતો. રાજ્ય સચિવાલય નવાનથી તેનું ઉદઘાટન કરતાં મમતાએ એક મોબાઈલ નંબર- 9137091370 પણ બહાર પાડ્યો, જેના પર લોકો તેમની સીધી ફરિયાદ કરી શકશે. આ દરમિયાન સીએમ મમતાએ […]

મમતા બેનર્જી 5 ડિસેમ્બરે PM મોદીને મળી શકે છે,આ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા

કોલકતા:પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી 5 ડિસેમ્બરે નવી દિલ્હીમાં મુખ્યમંત્રીઓની બેઠક દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીને મળે તેવી શક્યતા છે.એક અધિકારીએ રવિવારે જણાવ્યું હતું કે,સંભવિત બેઠકમાં મમતા કેન્દ્ર પર રાજ્યના લેણાં મુક્ત કરવા દબાણ કરી શકે છે.આ સિવાય તે ફરક્કા બેરેજમાં અને તેની આસપાસ થઈ રહેલા ધોવાણનો મુદ્દો પણ ઉઠાવી શકે છે. હકીકતમાં વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય […]

પશ્ચિમ બંગાળઃ BJPએ મમતા બેનર્જી સામે મોરચો ખોલ્યો, દેખાવો કરતા કાર્યકરો-નેતાઓની અટકાયત

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના કથિત ભષ્ટ્રાચારના વિરોધમાં ભાજપ દ્વારા સચિવાલય ઘેરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો સચિવાલય તરફ જતા હતા ત્યારે પોલીસે તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન પોલીસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે ભાજપના અનેક નેતા-કાર્યકરોની અટકાયત કરી હતી. બંગાળમાં મમતા બેનર્જી સરકાર વિરોધ ભાજપાએ […]

નીતિશ કુમારના વડાપ્રધાન બનવાના સપનાઓ પર મમતા બેનર્જીએ પાણી ફેરવ્યું

કલકતા :વિપક્ષમાં કોંગ્રેસ તૂટતા હવે એવું લાગી રહ્યું છે કે વિપક્ષમાં રહેલા તમામ નેતાને દેશના વડાપ્રધાન બની જવું છે. રાજકીય તજજ્ઞો દ્વારા તો કહેવામાં આવી જ રહ્યું છે કે કેજરીવાલ, મમતા બેનર્જી, રાહુલ ગાંધી તો વડાપ્રધાન બનવાના સપના જોઈ જ રહ્યા છે સાથે હવે નીતિશ કુમારે પણ સપના જોવાનું શરૂ કર્યું છે અને તેમને સપનાની […]

ભાજપને 2024માં સત્તા પરથી હટાવી એ મારી ‘છેલ્લી લડાઈ’ હશેઃ મમતા બેનર્જી

કલકતા:પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે કહ્યું હતું કે,2024 માં કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને સત્તા પરથી હટાવવી એ તેમની “છેલ્લી લડાઈ” હશે. અહીં એક રેલીને સંબોધતા, તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વડા બેનર્જીએ કહ્યું,”2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને હારવી પડશે.કેન્દ્રમાં ભાજપને સત્તા પરથી હટાવવા માટે દિલ્હીની લડાઈ મારી છેલ્લી લડાઈ હશે.હું ભાજપને સત્તા પરથી હટાવવાનું વચન આપું […]

મમતા બેનર્જીના કેબિનેટમાં મોટા ફેરફાર, બાબુલ સુપ્રિયો સહિત આ લોકોને બનાવ્યા મંત્રી

મમતા બેનર્જીના કેબિનેટમાં મોટા ફેરફાર કુલ 9 નવા મંત્રીઓને સ્થાન મળ્યું બાબુલ સુપ્રિયો સહિત આ લોકોને બનાવ્યા મંત્રી કલકતા:પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ પોતાના કેબિનેટમાં ફેરફાર કર્યા છે.કુલ 9 નવા મંત્રીઓને સ્થાન મળ્યું છે.જેમાં બાબુલ સુપ્રિયોને પણ મંત્રી બનાવવામાં આવ્યા છે.તેમનો શપથગ્રહણ આજે થશે. મમતા સરકારે કેબિનેટમાં આ ફેરબદલ એવા સમયે કર્યો છે જ્યારે ટીએમસી […]

NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને સમર્થન આપવા સોનિયા ગાંધી, મમતા બેનર્જી અને શરદ પવારને BJPની અપીલ

નવી દિલ્હીઃ NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને સર્વસંમતિથી રાષ્ટ્રપતિ બનાવવા માટે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને JD(S)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ પીએમ એચ.ડી.દેવગૌડા સાથે વાત કરીને તેમની પાસે સમર્થન માંગ્યું હતું. એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને TMCના વડા મમતા બેનર્જી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code