1. Home
  2. Tag "mango"

મહારાષ્ટ્રમાં પૂનાના માર્કેટમાં ફળોના રાજા કેરીનું આગમન

મુંબઈઃ માર્ચના આરંભ સાથે જ ગરમીનો પ્રારંભ થશે અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં કેરીની ભારે માંગ હોય છે. દરમિયાન પૂણાના બજારમાં અત્યારથી હાફુસ કેરીનું આગમન થયું છે. એક વેપારીએ કેરીનું ટોપલી રૂ. 31 હજારમાં ખરીદી હતી. અત્યાર સુધીમાં સૌથી વધારે કિંમત હોવાનું મનાઈ રહ્યું છે. આગામી દિવસોમાં બજારમાં કેરીઓ જોવા મળશે. બીજી તરફ કોરોનાના કેસમાં ઘટાડો […]

પડ્યા ને માથે પાટુ! ગીરમાં કેસરના આંબામાં ફ્લાવરિંગ બાદ હવે મઘિયા નામનો રોગ આવી ગયો

આંબામા ફલાવરિંગ બાદ મધિયા નામનો રોગ આવ્યો ઈયળ અને મધિયાને લઈ કેસર કેરીના પાકને ભારે નુકશાન  ખેડુતોને પડ્યા પર પાટું જેવી પરીસ્થિતિ   ગીર-સોમનાથ: ખેડૂતની સ્થિતિ ઘણીવાર એવી થતી હોય છે જેમાં તેને પડ્યાને માથે પાટુ જેવી સ્થિતિનો સામનો કરવો પડતો હોય છે. કુદરતી આફતોથી રાહત મળે તો નવી સમસ્યા સર્જાઈ જતી હોય છે ત્યારે ગીરમાં […]

વધુ પડતા ઝાકળને લીધે કેસરના આંબાઓ પર ફુલ ન બેસતા કેરીના પાકને ફટકો પડશે

જુનાગઢઃ રાજ્યમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ગીર પંથકમાં વારંવાર વાતાવરણમાં આવેલો પલટો, અને ઝાકળ પડવાને લીધે કેરીના આંબા પર હજુ મોર બેઠા નથી એટલે કે ફુલ આવ્યા નથી. એટલે આ વર્ષે કેસર કેરીના ઉત્પાદનમાં ઘટાડો થવાની ખેડૂતો દહેશત વ્યક્ત કરી રહ્યા છે. ગીરના તળાલા, ઊના તેમજ અમરેલીના ધારી સહિતના વિસ્તારોમાં આંબાવાડીઓ આવેલી છે. આ વિસ્તારોમાં […]

કેરીની સિઝન 7મી જુલાઈએ પૂર્ણ થશેઃ ગત વર્ષ કરતા એક લાખ બોક્સની આવક ઘટી

તલાલા ગીરઃ  કેસર કેરીના મુખ્ય મથક તાલાલા માર્કેટીંગ યાર્ડમાં આ વર્ષે કેરીની સીઝન 7 જુલાઇએ પૂરી થશે. અત્યાર સુધીમાં વેચાણમાં આવેલી કેસર કેરીમાં ગત વર્ષ કરતાં 1 લાખ બોક્સનો ઘટાડો જોવા મળ્યો છે. વાવાઝોડાને લીધે કેરીના પાકને નુકશાન થતા આવકમાં ઘટાડો નોંધાયો છે. તાલાલા માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી હરસુખભાઇ જારસાણિયાએ જણાવ્યું હતું કે, તાલાલા માર્કેટીંગ યાર્ડમાં […]

નાળિયેરી, કેરી, આંબા સહિતના વૃક્ષોને પૂન: સ્થાપિત કરવા 193 કૃષિ વૈજ્ઞાનિકો ખેડુતોને માર્ગદર્શન આપશે

ગાંધીનગરઃ તાઉ-તે વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, અને રાજુલા સહિત સાગરકાંઠા વિસ્તારને ભારે નુકસાન થયુ હતું. નાળિયેરી સહિત અનેક વૃક્ષો મુળમાં ઉખડીને જમીન દોસ્ત બન્યા છે. આવા વૃક્ષોને બચાવી શકાય કે કેમ તે અંગે રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીના 190 જેટલા કૃષિ વૈજ્ઞાનિકો અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને યોગ્ય માર્ગદર્શન આપશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાત  પર […]

વાવાઝોડા બાદ કેરીના ભાવમાં કડાકોઃ હાફુસ કેરીનો ભાવ એક મણના 200થી 400

અમદાવાદઃ ગુજરાતમાં આવેલા વાવાઝોડા અને ભારે વરસાદને કારણે ખેડૂતોના ખેતરમાં ઉભા પાકને વ્યાપક નુકશાન થયાનો અંદાજ છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેરીના પાકને પણ મોટાપાયે નુકસાન થયું છે. તેમજ કેરીઓ આંબા ઉપરથી ખરી પડી હતી. જેથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. દરમિયાન દક્ષિણ ગુજરાતમાં હાફૂસ કેરીનો ભાવ રૂ. 1100થી ઘટીને 200 થયો છે. […]

વાવાઝોડાના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેરીના પાકને વ્યાપક નુકસાન

અમદાવાદ: તૌકાતે વાવાઝોડાંએ રાજ્યના અનેક જિલ્લામાં જિલ્લામાં વિનાશ વેર્યો છે. વાવાઝોડાને પગલે કેરીનું ઉત્પાદન કરતા ખેડુતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવે છે. સૌરાષ્ટ્રમાં કેસર કેરીના આંબા ઉપર તૈયાર કેરીઓ વાવાઝોડાને પગલે ખરી પડી હતી.આ ઉપરાંત નવસારીમાં પણ કેરીના પાકને નુકસાન થયું હોવાનું જાણવા મળે છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે પ્રક્રિયા બાદ રાજ્યભરમાં ભારે […]

કોરોનાને લીધે શ્રમિકોની અછતથી કૃષિ ક્ષત્રે ફટકોઃ કેરી,ચીકુની સીઝનમાં ખેડુતો બન્યા ચિંતિત  

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાને લીધે કૃષિ ક્ષેત્રે પણ અસર જોવા મળી રહી છે. રાજ્ય કૃષિ ક્ષત્રે આદિવાસી શ્રમિકોનો ફાળો સવિષેશ છે. ઘણા શ્રમિકો હોળી-ઘૂળેટીમાં પોતાના વતન ગયા હતા તે હજુ પરત ફર્યા નથી. ત્યારે ખેતવાડી ક્ષેત્રે પણ મજૂરોની અછત વર્તાવા લાગી છે. કોરોનાની લહેર વધુ  લાંબી ચાલશે તો દક્ષિણ  ગુજરાતમાં કેરી-ચીકુ પકવતા ખેડૂતોને આર્થિક નુકશાન વહોરવુ […]

કેરીના રસિયાઓમાં ખુશી – આ વર્ષે થયુ કેરીનું ધરખમ ઉત્પાદન

કેરીના શોખીનો માટે સારા સમાચાર આ વર્ષે પેટ ભરીને કેરી ખાવા મળશે કેરીનું થયું ધરખમ ઉત્પાદન ખેડૂતોને સારા ઉત્પાદનથી લાભો લાભ કેરીના શોખીનો માટે ખુબ જ સારા સમાચાર સામે આવ્યા છે. આ વર્ષે તમને પેટ ભરીને કેરી ખાવા મળશે. કેસર અને હાફુસના બગીચાઓમાં આ વર્ષે મબલખ પાક થવાનો છે. અનુકૂળ ઋતુ અને વાતાવરણને પગલે આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code