1. Home
  2. Tag "Manifesto"

ડોપિંગ વિરોધી કાયદો તમામ સ્તરે સ્વચ્છ રમત માટે ભારતના મજબૂત સંકલ્પની અભિવ્યક્તિ છેઃ અનુરાગ સિંહ ઠાકુર

નવી દિલ્હીઃ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે નવી દિલ્હીમાં ત્રણ દિવસીય “WADA એથલીટ બાયોલોજિકલ પાસપોર્ટ (ABP) સિમ્પોસિયમ-2022”ના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કર્યું. આ સિમ્પોઝિયમનું આયોજન નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (NADA) અને નેશનલ ડોપ ટેસ્ટિંગ લેબોરેટરી (NDTL) દ્વારા કરવામાં આવી રહ્યું છે. રમતગમત સચિવ સુજાતા ચતુર્વેદી, ડીજી નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી રિતુ સૈન, […]

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીઃ સમાજવાદી પાર્ટીએ ઘોષણાપત્ર જાહેર કર્યું

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીનો મહાલ જામ્યો છે. ભાજપ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરાયા બાદ સમાજવાદી પાર્ટીએ પણ ઘોષણાપત્ર જાહેર કર્યો હતો. સમાજવાદી પાર્ટીએ મહિલાઓને સરકારી નોકરીમાં 33 ટકા આરક્ષણ આપવાની સાથે 12 પાસ વિદ્યાર્થીઓને લેપટોપ આપવાનો વાયદો કર્યો છે. તેમજ સરકારી કર્મચારીઓને જુની પેન્શન દેવાની જાહેરાત કરી છે. સમાજવાદી પાર્ટીના ચૂંટણી ઢંઢેરામાં મતદારોને વિવિધ વાયદા […]

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીઃ ભાજપાએ ચૂંટણી ધોષણાપત્ર જાહેર કર્યું

લખનૌઃ ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ આજે પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો હતો. બીજેપીએ પોતાના ચૂંટણી ઢંઢેરાનું લોક કલ્યાણ સંકલ્પ પત્ર 2022 નામ આપ્યું છે. પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સીએમ યોગીની સાથે ઘોષણાપત્ર જાહેર કર્યુ છે. ઘોષણાપત્ર જાહેર કર્યા બાદ અમિત શાહે જણાવ્યું હતું કે, આ માત્ર ઘોષણાપત્ર નહીં આ સંકલ્પપત્ર છે. ઉત્તરપ્રદેશને […]

ઉત્તરાખંડ ચૂંટણીઃ કોંગ્રેસે ઘોષણાપત્રમાં મહિલાઓને વધારે પ્રાધાન્ય અપાયું

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં હાલ વિવિધ રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. દરમિયાન ઉત્તરાખંડ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે આજે ઘોષણાપત્ર જાહેર કર્યું હતું. આ ઘોષણાપત્રમાં મહિલાઓને વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત પર્યટનના વિકાસના પણ દાવા કરવામાં આવ્યાં છે. ઉત્તરાખંડ વિધાનસભાની ચૂંટણીને પગલે કોંગ્રેસના રાષ્ટ્રીય […]

UP ELECTIONS 2022: કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો, 20 લાખ યુવાઓને સરકારી નોકરીઓ આપ્યો વાયદો

યુપી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે યુવાઓને ધ્યાનમાં રાખી ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 20 લાખ યુવાઓને સરકારી નોકરી આપવાનો કર્યો વાયદો સંસ્કૃત વિદ્યાલયોમાં ભરતી કરાશે નવી દિલ્હી: ભારતના પાંચ રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને દરેક રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે કોઇ કસર છોડવા નથી માંગતા. આજે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી તેમજ પૂર્વ […]

રાજકોટઃ કોરોનાના જાહેરનામાનો તથા રાત્રિ કરફ્યુનો ભંગ કરનારાઓ સામે પોલીસની કાર્યવાહી

અમદાવાદઃ અમદાવાદ અને રાજકોટ સહિત દસ શહેરોમાં હાલ રાત્રિ કરફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ કોરોનાના કેસ વધતા તંત્ર દ્વારા કોરોના ગાઈડલાઈનનું લોકો પાલન કરે તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન રાજકોટ પોલીસ દ્વારા જાહેરનામાનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રાજકોટના વિવિધ વિસ્તારમાં જાહેરનામાનો ભંગ કરવા અંગે 24 […]

ભગવાન જગન્નાથજીની રથયાત્રાઃ અમદાવાદના 8 વિસ્તારમાં કરફ્યુનું જાહેરનામું બહાર પાડ્યું

અમદાવાદઃ ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને મંદિર દ્વારા તડામાર તૈયારીઓ કરી રહ્યાં છે. તેમજ ભક્તોમાં રથયાત્રાને લઈને અનેરો ઉત્સાહ જોવા મળે છે. આ વર્ષે સરકારે શરતોને આધીન રથયાત્રાની મંજૂરી આપી છે. દરમિયાન અમદાવાદના પોલીસ કમિશનરે રથયાત્રાને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે. રથયાત્રાના રુટ પર ખાનગી વાહનોનું પાર્કિંગ કરી શકાશે નહીં. આ ઉપરાંત રથયાત્રાના રુટમાં આવતા 8 […]

ગુજરાતના આ જિલ્લામાં સેલ્ફિ લેવી પડશે ભારે, સેલ્ફિ ઉપર પ્રતિબંધ મુકાયો

અમદાવાદઃ ગુજરાતમાં સ્માર્ટફોનનો ઉપયોગ વધવાની સાથે લોકોમાં સેલ્ફીનો ક્રેઝ વધ્યો છે. એટલું જ નહીં લોકો જીવલેણ સ્થળો ઉપર પણ સેલ્ફિ લેવાનું ચુકતા નથી. જેથી કેટલીક વખત દૂર્ઘટના પણ સર્જાય છે. જો કે, પ્રવાસીઓ માટે જાણીતા ડાંગ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા સેલ્ફિ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. એટલું જ નહીં પ્રતિબંધનો ભંગ કરનારની સામે કાયદેસરની કાર્યવાહી […]

આસામ વિધાનસભા ચૂંટણી: બીજેપીએ ઘોષણાપત્રમાં આસામ માટે 10 સંકલ્પ કર્યા જાહેર

આસામમાં વિધાનસભા ચૂંટણી માટે બીજેપીએ પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો રાજ્યમાં NRCમાં સુધાર કરવામાં આવશે: ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા આસામમાં ઘૂસણખોરોની ઓળખ કરવામાં આવશે: જે.પી. નડ્ડા નવી દિલ્હી: આસામમાં વિધાનસભા ચૂંટણી થવા જઇ રહી છે ત્યારે આસામ વિધાનસભા ચૂંટણી માટે બીજેપીએ પોતાનો મેનિફસ્ટો જાહેર કરી દીધો છે. બીજેપી અધ્યક્ષ જે.પી.નડ્ડાએ આસામ માટે બીજેપીનો મેનિફેસ્ટો જાહેર કરતા વાયદો […]

રાજ્યસભા ચૂંટણીઃ ચૂંટણી પંચે જાહેરનામું બહાર પાડ્યું

અમદાવાદઃ ગુજરાતમાં રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ અને અજય ભારદ્વાજનું નિધન થતા રાજ્યસભાની બે બેઠકો ખાલી પડી હતી. આ બંને બેઠકો ઉપર ચૂંટણી યોજવાનો ચૂંટણીપંચ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. આ બંને બેઠકો ઉપર તા. 1લી માર્ચના રોજ મતદાન યોજાશે. આ અંગે ચૂંટણીપંચ દ્વારા જેહરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યસભાની ખાલી પડેલી બે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code