1. Home
  2. Tag "manipur landslide"

મણીપુર ભુસ્ખલના મૃત્યુઆંક 46 પર પહોચ્યો – હાલ પણ 17 લોકો ગુમ, શાધખોળ શરુ

મણીપુર ભૂસ્ખલનની ઘટનામાં મૃત્યુઆંક 46 થયો હાલ પણ 17 લોકો ગુમ મણીપુરમાં થોડા દિવસ પહેલા ભારે વરસદાના કારણે જમીન ઘસીાવવાની ઘટના બનવા પામી હતી જેમાં આર્મી કેપ્પ પમ નષ્ટ થયો હતો, મણીપુરના નોની જિલ્લામાં રેલ્વે બાંધકામ સ્થળ પર ભૂસ્ખલનથી વિતેલા દિવસને સોમવારે વધુ ચાર મૃતદેહો મળી આવતાઆર્મીના જવાનો સહિત મૃતકોની સંખ્યા વધીને 46 થઈ ગઈ […]

મણીપુર ભૂસ્ખલનની ઘટનામાં અત્યાર સુધી 14 લોકોના મોત, હજી પણ 60 લોકો ગુમ,20થી વધુ  લોકોને બચાવાયા

મણીપુર ભૂસ્ખલનની ઘટનામાં 14ના મોત 23 લોકોને બચાવાયા કેટલાક લોકો હાલ પણ ગૂમ ઈમ્ફાલ – ણીપુરમાં ભૂસ્ખલનને લઈને મૃત્યુઆંક વધતો જ જઈ રહ્યો છે.ત્યારે હવે કુલ 14 લોકોના મોતની પૃષ્ટિ કરવામાં આવી છે. ઘણા લોકોના મૃતદેહ  બહાર કાઢવામાં આવી ચૂક્યા છે. કાટમાળમાંથી અત્યાર સુધીમાં 23 લોકોને  સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે, જેમને હોસ્પિટલમાં દાખલ […]

પીએમ મોદીએ મણીપુર ભુસ્ખલનની ઘટનાની સ્થિતિની સમિક્ષા કરી – દરેક રીતે મદદ કરવાનું આશ્વાસન આપ્યું

પીએમ મોદીએ મણીપુર ભુસ્ખલનની ઘટનાની  સમિક્ષા કરી દરેક રીતે મદદ કરવાનું આશ્વાસન આપ્યું દિલ્હીઃ- વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે મણિપુરના મુખ્ય મંત્રી એન બિરેન સિંહ સાથે ફોન પર વાત કરી હતી અને રાજ્યના નોની જિલ્લામાં રેલ્વે બાંધકામ સાઇટ પર મોટા ભૂસ્ખલનને કારણે ઊભી થયેલી સ્થિતિની સમીક્ષા પણ કરી હતી. પીએમ મોદીએ આ અંગે ટ્વીટ કરીને […]

મણીપુરમાં ભુસ્ખલનની ઘટનામાં આર્મી કેમ્પ નષ્ટ થતા અત્યાર સુધી 7 જવાનોના મોત કેટલાકની શોધખોળ શરુ

મણીપુરમાં ભુસ્ખલનની ઘટના આર્મી કેમ્પ નષ્ટ થતા અત્યાર સુધી 7 ના મોત કેટલાકની શોધખોળ હાલ પણ શરુ મણીપુર – દેશભરમાં કેટલાક રાજ્યોમાં વરસાદના કારણે જળાશયો વધતા પુરની સ્થિતિ સર્જાય છે તો પહાડી વિસ્તારોમાં જમીન ઘરાશયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે, આવી જ એક ઘટનામાં ભારતીય સેનાના સાત જવાનોએ જીવ ગુમાવ્યો છે જ્યારે મણિપુરમાં 13 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code