1. Home
  2. Tag "manipur"

મણિપુર અને અરુણાચલ પ્રદેશ જેવા રાજ્યો ‘જેડીયુ મુક્ત’ બન્યાઃ સુશીલ મોદી

નવી દિલ્હી: મણિપુરમાં નીતિશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઈટેડ (JDU)ને મોટો ઝટકો લાગ્યો છે. તેમના છમાંથી પાંચ ધારાસભ્યો જેડીયુનો સાથ છોડીને ભાજપમાં જોડાયા હતા. દરમિયાન રાજ્યસભાના સાંસદ અને બિહાર ભાજપના વરિષ્ઠ નેતા સુશીલ મોદીએ નીતિશકુમાર પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, મણિપુર અને અરુણાચલ પ્રદેશ જેવા રાજ્યો “જેડીયુ મુક્ત” બની ગયા છે. જેડી(યુ)ના પાંચ ધારાસભ્યો […]

મણિપુરમાં નીતિશ કુમારની પાર્ટી જેડીયુને મોટો ઝટકો,પાંચ ધારાસભ્યો ભાજપમાં જોડાયા 

મણિપુરમાં નીતિશ કુમારને મોટો ઝટકો JDUના છમાંથી પાંચ ધારાસભ્યો BJPમાં જોડાયા ભાજપ મણિપુરે ટ્વિટર પર પત્રમાં ધારાસભ્યના નામ  જાહેર કર્યા  પટના:બિહારના સીએમ નીતિશ કુમારની પાર્ટી જેડીયુને મણિપુરમાં મોટો ઝટકો લાગ્યો છે.જનતા દળ યુનાઇટેડ (JDU) ના પાંચ ધારાસભ્યો શુક્રવારે સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતા.મણિપુર વિધાનસભાના સચિવ કે મેઘજીત સિંહ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં, […]

મણિપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.8ની તીવ્રતા નોંધાઈ

મણિપુરમાં ભૂકંપના આંચકા 4.8ની તીવ્રતા નોંધાઈ કોઈ જાનહાનિ કે નુકસાન નહીં ઈમ્ફાલ:મણિપુરમાં રિક્ટર સ્કેલ પર 4.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ આ માહિતી આપી હતી.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર, મણિપુરના મોઇરંગના દક્ષિણ-પૂર્વમાં શનિવારે રાત્રે 11:42 કલાકે આવેલા ભૂકંપની ઊંડાઈ 94 કિમી હતી. જોકે આ ભૂકંપના કારણે જાનમાલના […]

આ રાજ્યામાં કોરોનાના કહેરને લઈને 24 જૂલાઈ સુધી શાળાઓ બંધ રાખવાનો આદેશ

મણીપુરમાં 24 જૂલાઈ સુધી શાળાઓ રહેશે બંધ કોરોનાના કહેરને લઈને લેવાયો આ નિર્ણય ઈમ્ફાલઃ- દેશભરમાં કોરોનાના દૈનિક કેસોમાં વૃદ્ધી થતી જોવા મળી રહી છે ત્યારે કોરોનાને લઈને કેટલાક રાજ્યો કડક વલમ અપનાવતા જોવા મળ્યા છે આજ શ્રેણીમાં મણીપુર રાજ્ય સરકારે કોરોનાના કગહેરને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે કોવિડ -19 ના નવા કેસોમાં […]

મણીપુર ભુસ્ખલના મૃત્યુઆંક 46 પર પહોચ્યો – હાલ પણ 17 લોકો ગુમ, શાધખોળ શરુ

મણીપુર ભૂસ્ખલનની ઘટનામાં મૃત્યુઆંક 46 થયો હાલ પણ 17 લોકો ગુમ મણીપુરમાં થોડા દિવસ પહેલા ભારે વરસદાના કારણે જમીન ઘસીાવવાની ઘટના બનવા પામી હતી જેમાં આર્મી કેપ્પ પમ નષ્ટ થયો હતો, મણીપુરના નોની જિલ્લામાં રેલ્વે બાંધકામ સ્થળ પર ભૂસ્ખલનથી વિતેલા દિવસને સોમવારે વધુ ચાર મૃતદેહો મળી આવતાઆર્મીના જવાનો સહિત મૃતકોની સંખ્યા વધીને 46 થઈ ગઈ […]

મણિપુરમાં ભૂસ્ખલન: 15 જવાનો સહિત મૃતકોની સંખ્યા વધીને થઈ 20, હજુ પણ 44 લાપતા

ઇમ્ફાલ: મણિપુરના નોની જિલ્લામાં રેલવે બાંધકામ સ્થળ પર ભૂસ્ખલન બાદ કાટમાળમાંથી વધુ ત્રણ મૃતદેહો મળી આવ્યા બાદ આ ઘટનામાં મૃત્યુઆંક વધીને 20 થઈ ગયો છે.અધિકારીઓએ આ માહિતી આપી હતી. અધિકારીના જણાવ્યા મુજબ, રાહત અને બચાવ કામગીરીના ભાગરૂપે અત્યાર સુધીમાં પ્રાદેશિક સેનાના 13 જવાનો અને પાંચ નાગરિકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 44 લોકો હજુ પણ […]

મણીપુરમાં ભુસ્ખલનની ઘટનામાં આર્મી કેમ્પ નષ્ટ થતા અત્યાર સુધી 7 જવાનોના મોત કેટલાકની શોધખોળ શરુ

મણીપુરમાં ભુસ્ખલનની ઘટના આર્મી કેમ્પ નષ્ટ થતા અત્યાર સુધી 7 ના મોત કેટલાકની શોધખોળ હાલ પણ શરુ મણીપુર – દેશભરમાં કેટલાક રાજ્યોમાં વરસાદના કારણે જળાશયો વધતા પુરની સ્થિતિ સર્જાય છે તો પહાડી વિસ્તારોમાં જમીન ઘરાશયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે, આવી જ એક ઘટનામાં ભારતીય સેનાના સાત જવાનોએ જીવ ગુમાવ્યો છે જ્યારે મણિપુરમાં 13 […]

વર્ષ 2014ની સરખામણીમાં ઉગ્રવાદી ઘટનામાં 74 ટકાનો ઘટાડો, 7000 ઉગ્રવાદીઓએ કર્યું આત્મસમર્પણ

નવી દિલ્હીઃ દેશમાં વર્ષ 2014ની સરખામણીએ 2021માં ઉગ્રવાદી ઘટનાઓમાં 74 ટકા સુધીનો ઘટાડો થયો છે. બીજી તરફ સુરક્ષા કર્મચારીઓ અને નાગરિકોના મૃત્યુના પ્રમાણમાં પણ 60 અને 84 ટકાનો ઘટાડો થયો છે. દરમિયાન છેલ્લા કેટલાક વર્ષોમાં સાત હજાર જેટલા ઉગ્રવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. બીજી તરફ સુરક્ષા સ્થિતિમાં સુધારો થતા અસમના 23 જિલ્લામાંથી પૂર્ણરૂપથી અને 1 જિલ્લામાં […]

ચાર રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં મોદીના જાદુ સામે વિપક્ષના એક પણ મુદ્દા ના ચાલ્યાં

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશ, મણિપુર, ગોવા અને ઉત્તરાખંડમાં ફરીથી ભાજપની સરકાર બની રહી છે. જ્યારે પંજાબમાં આમ આદમી પાર્ટી સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે. પાંચેય વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ઝંઝાવતી પ્રચાર કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિતના ટોચના નેતાઓએ વિશાળ જનસભા સંબોધવા સાથે રેલીઓ યોજી હતી. તેમજ પ્રજાને કેન્દ્ર સરકારની વિવિધ […]

મણિપુરના ઈમ્ફાલમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.0ની તીવ્રતા નોંધાઈ

મણિપુરમાં ભૂકંપના આંચકા 4.0 ની નોંધાઈ તીવ્રતા કોઈ નુકશાન કે જાનહાનિ નહીં ઈમ્ફાલ:મણિપુરના ઈમ્ફાલમાં ગુરુવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0 માપવામાં આવી હતી.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર, રાત્રે 2:17 વાગ્યે આવેલ ભૂકંપના આંચકાના કારણે ધરા ધ્રૂજી ઉઠી હતી.જો કે હજુ સુધી આના કારણે કોઈ જાન-માલના નુકસાનના અહેવાલ નથી. ગયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code