1. Home
  2. Tag "manipur"

મણિપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા, 4.5 ની તીવ્રતા નોંધાઈ

મણિપુરમાં ભૂકંપના આંચકા 4.5 ની નોંધાઈ તીવ્રતા કોઈ નુકસાન કે જાનહાનિ નહીં ઇમ્ફાલ : પૂર્વોતર રાજ્ય મણિપુરના ઉખરૂલમાં શુક્રવારે સવારે 5:56 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા મુજબ, આ આંચકા ઉખરૂલના ઇએસઈથી 57 કિમી દૂર અનુભવાયા હતા. અત્યાર સુધીમાં જાન-માલને કોઈ નુકસાન […]

પૂર્વોતર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા, આસામ-મણિપુર અને મેધાયલની ધરતી ધણધણી ઉઠી

પૂર્વોતર ભારતમાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકા આસામ-મણિપુર અને મેધાયલની ધરતી ધણધણી ઉઠી રિક્ટર સ્કેલ પર 4.1, 3.0 અને 2.6 ની તીવ્રતા નોંધાઈ ગુવાહાટી : પૂર્વોતર ભારતના અલગ-અલગ ભાગોમાં શુક્રવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર 4.1, 3.0 અને 2.6 ની તીવ્રતાના ભૂકંપથી અનુક્રમે સોનિતપુર (આસામ), ચંદેલ (મણિપુર), પશ્ચિમ ખાસી હિલ્સ (મેઘાલય) […]

મણિપુર બાદ મહારાષ્ટ્રમાં પણ આવ્યાં ભૂકંપના આંચકા, લોકોમાં ફફડાટ

દિલ્હીઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકા આવતા લોકોમાં ભય ફેલાયો છે. શનિવારે લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરના ભૂકંપના આંચકા આવ્યાં હતા. દરમિયાન આજે રવિવારે મહારાષ્ટ્રમાં ભૂકંપના આંચકા નોંધાયા હતા. આ ઉપરાંત મણિપુરમાં ભૂકંપના આંચકા નોંધાયા હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રના સાતારા અને કોલ્હાપુર વચ્ચે વાજેગાંવ નજીક ભૂકંપનો આંચકો આવ્યો હતો. […]

મણિપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા, તીવ્રતા 4.3ની નોંધાઈ

મણિપુરમાં ભૂકંપના આંચકા 4.૩ ની તીવ્રતા નોંધાઈ લોકોમાં ભયનો માહોલ ઈમ્ફાલ:  મણિપુરના ઉખરૂલમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.૩ માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજી મુજબ, ભૂકંપ સવારે 6.56 વાગ્યે આવ્યો હતો. જો કે આમાં કોઈ નુકસાન થવાના સમાચાર નથી. હાલ જે ભૂકંપના આંચકા અનુભવાયા છે તેના કારણે લોકોમાં ભયનો […]

મણિપુરમાં નાગાલેન્ડ નજીક જંગલમાં લાગી ભિષણ આગ

દિલ્હીઃ મણિપુરના નાગાલેન્ડની સીમા નજીક દજુકો રેન્જના જંગરમાં ભીષણ આગ લાગી છે. જેથી રાજ્ય સરકાર દ્વારા સેના અને એનડીઆરએફ પાસે મદદ માંગવામાં આવી છે. જંગલમાં લાગેલી આગની સ્થિતિની માહિતી મુખ્યમંત્રી એન.બીરેનસિંહે હવાઈ નિરીક્ષણ કર્યું હતું. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી સાથે વાતચીત કરીને મદદની ખાતરી આપી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર જંગોલમાં આગ લાગી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code