1. Home
  2. Tag "manipur"

ગૃહ મંત્રીએ મણિપુરમાં હિંસા કરનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં મણિપુરમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ મનોજ પાંડે, કેન્દ્રીય ગૃહ સચિવ, ઇન્ટેલિજન્સ બ્યુરો (આઇબી)ના ડિરેક્ટર, ચીફ ઓફ આર્મી સ્ટાફ (ડેઝિગ્નેટેડ) લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, મણિપુર સરકારના સુરક્ષા સલાહકાર, આસામ રાઇફલ્સના […]

મણિપુરમાં CM એન બિરેનસિંહના સુરક્ષા કાફલા ઉપર ઉગ્રવાદીઓનો હુમલો

નવી દિલ્હીઃ કાંગપોકપી જિલ્લામાં મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહના સુરક્ષા કાફલા પર ઉગ્રવાદીઓએ હુમલો કર્યો હતો. રિપોર્ટ અનુસાર આ હુમલામાં એક જવાન ઈજાગ્રસ્ત થયો છે. પોલીસના જણાવ્યા અનુસાર, સીએમ એન બિરેન સિંહનો સુરક્ષા કાફલો મણિપુરના હિંસાગ્રસ્ત જીરીબામ જિલ્લામાં જઈ રહ્યો હતો, પરંતુ તે દરમિયાન અચાનક અનેક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. તેને જોતા સુરક્ષા દળોએ […]

મણિપુરના જીરીબામ જિલ્લામાં પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે લાદવામાં આવેલ કર્ફ્યુ યથાવત

નવી દિલ્હીઃ મણિપુરના અશાંત જીરીબામ જિલ્લામાં પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે લાદવામાં આવેલ કર્ફ્યુ આજે પણ ચાલુ છે. જિલ્લામાં તૈનાત વધારાના સુરક્ષા દળોએ પેટ્રોલિંગ સઘન બનાવ્યું છે અને વિવિધ સમુદાયો વચ્ચેની અથડામણને રોકવા માટે તમામ સંવેદનશીલ વિસ્તારોમાં તપાસ કરી રહ્યા છે. મણિપુરની સરહદે આવેલા જીરીબામ શહેરમાં ખેડૂતનો મૃતદેહ મળી આવતાં બે સમુદાયો વચ્ચે તણાવ વધી ગયો […]

ચોમાસાના આગમન પહેલાં મણિપુરમાં ભારે વરસાદ, 800 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

નવી દિલ્હીઃ કેરળમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થઈ ગયું છે અને થોડા જ દિવસોમાં ઉત્તર-પૂર્વના રાજ્યોમાં પણ ચોમાસું પહોંચશે. જો કે તેની પહેલાં જ મણિપુરમાં વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. મણિપુરના ઇમ્ફાલમાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાયું છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મણિપુર પોલીસ, સેના, અસમ રાઈફલ, NDRF અને SDRF દ્વારા […]

મણિપુર: CRPF બટાલિયન પર ઉગ્રવાદીઓએ કરેલા હુમલામાં 2 જવાન શહીદ

નવી દિલ્હીઃ મણિપુરના નરસેના વિસ્તારમાં મધ્યરાત્રિએ શરૂ થયેલા કુકી આતંકવાદીઓના હુમલામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના બે જવાનો શહીદ થયા હતા. CRPF જવાનો પર કુકી આતંકવાદીઓએ મધ્યરાત્રીએ 2.15 સમયની આજુ બાજુ હુમલો કરાયો હતો. જીવ ગુમાવનારા સૈનિકો રાજ્યના બિષ્ણુપુર જિલ્લાના નરસેના વિસ્તારમાં તૈનાત CRPF 128 બટાલિયનના હતા. મણિપુર પોલીસના એક્સ હેન્ડલ અનુસાર, સુરક્ષા દળોએ પહાડી અને ખીણ […]

પ્રથમ તબક્કામાં 102 બેઠકો ઉપર મતદાન પૂર્ણ, અંદાજે 65 ટકાથી વધારે મતદાન

નવી દિલ્હીઃ લોકસભાની 102 બેઠકો ઉપર પ્રથમ તબક્કાનું આજે એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું. પશ્ચિમ બંગાળ અને મણિપુર સહિતના કેટલાક રાજ્યોમાં હિંસામાં છુટાછવાયા બનાવો નોંધાયાં હતા. પ્રથમ તબક્કામાં 102 બેઠકો ઉપર એકંદરે સરેરાશ 65 ટકા જેટલુ મતદાન થયાનું જાણવા મળે છે. ત્રિપુરામાં સૌથી વધારે 76 ટકાથી વધારે મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં 21 રાજ્યોની […]

લોકસભા ચૂંટણીઃ મણિપુરમાં મતદાન દરમિયાન ગોળીબારની ઘટના, જાનહાની ટળી

નવી દિલ્હીઃ મણિપુરની લોકસભાની બે બેઠકો ઉપર મતદાન યોજાયું હતું. જ્યારે કેટલાક સ્થળો ઉપર તકરારની ઘટના સામે આવી હતી. દરમિયાન મોઈરાંગમાં મતદાન મથક પાસે ગોળીબારની ઘટના બનતા નાસભાગ મચી ગઈ હતી. જો કે, આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. આ ઉપરાંત ઈમ્ફાલ પૂર્વના ખોંગમાનમાં મતદાન કેન્દ્રમાં હથિયાર સાથે કેટલાક માથાભારે શખ્સોએ ઘુસણખોરીનો પ્રયાસ કર્યો […]

મણિપુરમાં ભૂકંપનો આંચકો, 3.9ની તીવ્રતા નોંધાઈ

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના હળવા આંચકા આવી રહ્યાં છે. દરમિયાન મણિપુરમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી ગયા હતા. ભૂકંપના આંચકાની તિવ્રતા લગભગ 3.9 જેટલી નોંધાઈ હતી. ભૂકંપના આ આંચકામાં સદનસીબે કોઈ નુકશાન નહીં થયાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર મણિપુરમાં આજે સવારે ભૂકંપનો હળવો આંચકો […]

મણિપુરમાં ટોળાએ 3 લોકોને મોતને ઘાટ ઉતાર્યા, ઘાટીના જિલ્લાઓમાં કરફ્યું લાદવામાં આવ્યો

નવી દિલ્હીઃ મણિપુરમાં હિંસાનો દૌર અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. જાણકારી મુજબ, થૌબલ જિલ્લામાં ત્રણ લોકોને કથિત પર ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. જેના પછી પ્રદેશમાં પાંચ જિલ્લામાં કર્ફ્યું લગાવી દીધુ છે. સુત્રોના અનુસાર હુમલાખોરોની હજી સુધી ઓળખ થઈ નથી. થૌબલ જિલ્લાના લિલોંગ વિસ્તારમાં સશસ્ત્ર લોકો દ્વારા ત્રણ લોકોને ગોળી મારી હત્યા કરવામાં […]

મણીપુરમાં ફરી ભડકી હિંસા ,તેંગાનુપાલ થયેલી તાજી હિંસામાં 14 લોકોના મોતના સમાચાર

ઇમ્ફાલ – મણીપુરમાં મી મહિનાથી શરૂ થયેલી હિંસા જાણે હજી પણ અટકવાનું નામ નથી લઈ રહી ત્યારે ફરી એક વખત મણિપુરથી હિંસા ના સમાચાર સામે અવ્યક છે જેમાં 14 લોકોના મોત થાય હોવાની જાણકારી આપવામાં આવી રહી છે. મળતી વિગત પ્રમાણે મણિપુરમાં ફરી એકવાર હિંસાનો નવો કેસ સામે આવ્યો છે  રાજ્યના તેંગાનુપાલ જિલ્લામાંથી આ હિંસાના સમાચાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code