મણીપુરમાં ફરી ભડકી હિંસા,ગોળીબારમાં 2 લોકોના મોત તો 50થી વઘુ લોકો ઈજાગ્રસ્ત થયા
ઈમ્ફાલઃ- મણીપુરમાં મે મહિનાથી બે સમુદાયો વચ્ચે શરુ થયેલ આંદોલન હિંસામાં પરિણામ્યું હતું અને આજદિન સુઘી છૂટી છવાઈ હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે,મણિપુર હિંસા મણિપુરમાં છેલ્લા ઘણા મહિનાઓથી કુકી અને મેઇતેઈ સમુદાયો વચ્ચે તણાવનું વાતાવરણ છે ત્યારે ફરી એક વખત મણીપુરમાં હિંસા ભડકી હોવાના સમાચાર સામે આવ્યા છએ જેમાં બે લોકોના મોત થયા છે […]


