1. Home
  2. Tag "manipur"

મણીપુરમાં ફરી ભડકી હિંસા,ગોળીબારમાં 2 લોકોના મોત તો 50થી વઘુ લોકો ઈજાગ્રસ્ત થયા

ઈમ્ફાલઃ- મણીપુરમાં મે મહિનાથી બે સમુદાયો વચ્ચે શરુ થયેલ આંદોલન હિંસામાં પરિણામ્યું હતું અને આજદિન સુઘી છૂટી છવાઈ હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે,મણિપુર હિંસા મણિપુરમાં છેલ્લા ઘણા મહિનાઓથી કુકી અને મેઇતેઈ સમુદાયો વચ્ચે તણાવનું વાતાવરણ છે ત્યારે ફરી એક વખત મણીપુરમાં હિંસા ભડકી હોવાના સમાચાર સામે આવ્યા છએ જેમાં બે લોકોના મોત થયા છે […]

મણીપુરમાં હિંસાનો દોર ચાલુ, છેલ્લા 12 કલાકમાં ગોળીબારની ઘટનામાં બે લોકોના મોત

ઈમ્ફાલઃ- મે મહિનાની શરુઆતથી મણીપુરમાં હિંસા શરુ થઈ હતી જે અત્યાર સુઘી ચાલી રહી છે બે આદિવાસી સમુદાય વચ્ચે શરુ થયેલી હિંસાનો દોર હાલ પણ યથાવત જોવા મળ્યો છએ પ્રાપ્ત જાણકારી પ્રમાણે હિંસાગ્રસ્ત મણિપુરમાં ફરી એકવાર ફાયરિંગની ઘટના સામે આવી છે આ ફાયરિંગની ઘટનામાં બે લોકોના મોત થયા છે.મણિપુરમાં આ બે મોત છેલ્લા 12 કલાકના […]

મણિપુરમાં શસ્ત્રો અને દારૂગોળા સાથે ચાર ઉગ્રવાદીઓની ધરપકડ

ઇમ્ફાલઃ મણિપુરમાં અલગ-અલગ ઓપરેશનમાં વિવિધ સંગઠનો સાથે જોડાયેલા ચાર આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો હતો. પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે, સર્ચ ઓપરેશન દરમિયાન, પોલીસ દળોએ નેશનલ સોશ્યલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ (ઇસાક મુઇવાહ) અને પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) ના એક-એક ઉગ્રવાદીને ઝડપી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત […]

મણિપુરમાં શસ્ત્રો અને દારૂગોળોનો મોટો જથ્થો ઝડપાયો, 1500થી વધારેની અટકાયત

સુરક્ષા એજન્સીઓએ 123 સ્થળો ઉપર ઉભા કર્યા ચેકપોસ્ટ વિવિધ જિલ્લાઓમાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું ખોટી અફવાઓથી દૂર રહેવા માટે પ્રજાને કરાઈ અપીલ નવી દિલ્હીઃ મણિપુરમાં હિંસાની ઘટનાઓ બાદ હાલ પરિસ્થિતિ ધીમે-ધીમે થાળે પડી રહી છે. બીજી તરફ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરાયો છે. એટલું જ નહીં […]

મણિપુરમાં ફરી ભડકી હિંસા, ગોળીબારમાં ત્રણ નાગરિકોના મોત

ઇમ્ફાલ: છેલ્લા કેટલાક દિવસોની શાંતી બાદ શુક્રવારે સવારે હિંસાગ્રસ્ત મણિપુરમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉખરુલ જિલ્લાના લિટન પોલીસ સ્ટેશન હેઠળના થવઈ કુકી ગામમાં સવારે 5.30 વાગ્યે શંકાસ્પદ મીતેઈ સશસ્ત્ર બદમાશો અને કુકી સ્વયંસેવકો વચ્ચે ગોળીબાર થયો હતો. ત્રણ કુકી લોકોના મોતના સમાચાર છે. BSF સહિત સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન […]

મણિપુરમાં હવે દરેક ગુનાનો લેવાશે હિસાબ,તપાસ માટે CBI તૈનાત કરશે 53 અધિકારીઓ અને 29 મહિલા અધિકારીઓને

ઇમ્ફાલ: મણિપુરમાં સીબીઆઈ તપાસના દાયરામાં આવતા પ્રારંભિક 11 કેસોની તપાસ માટે પોલીસ સબ ઈન્સ્પેક્ટર એટલે કે ડીઆઈજીના સ્તરના ત્રણ અધિકારીઓ સહિત 53 અધિકારીઓને યાદી જારી કરવામાં આવી છે. જેમાં બે મહિલા DIG રેન્કના અધિકારીઓ સહિત 29 મહિલા અધિકારીઓ/કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. વાસ્તવમાં, મણિપુરમાં મહિલાઓ વિરુદ્ધ હિંસા અને અમાનવીય અપરાધોના સંબંધમાં નોંધાયેલી 6500 થી વધુ […]

મણિપુરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા તૈનાત, પહાડી અને ઘાટીમાં 123 ચોકીઓ ઉભી કરાઈ

નવી દિલ્હીઃ મણિપુરમાં હિંસા બાદ હવે ધીમે-ધીમે પરિસ્થિતિ થાળે પડી રહી છે. જો કે, ફરીથી કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે હજુ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત હિંસાગ્રસ્ત વિસ્તારમાં સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત પહાડી અને ઘાટીમાં લગભગ 123 જેટલી ચોકીઓ ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત […]

અમેરિકન સિંગર મેરી મિલબેન મણિપુર મુદ્દે પીએમ મોદીના સમર્થનમાં સામે આવી

દિલ્હી:લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવના છેલ્લા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જવાબ આપ્યો. આ દરમિયાન તેમણે વિપક્ષ પર નિશાન સાધવાની સાથે મણિપુર મુદ્દે પણ વાત કરી હતી. વડાપ્રધાનના ભાષણને લઈને વિપક્ષ પીએમ મોદી પર નિશાન સાધી રહ્યું છે ત્યારે આફ્રિકન-અમેરિકન અભિનેત્રી અને ગાયિકા મેરી મિલબેને પીએમ મોદીના ભાષણને સમર્થન આપ્યું હતું. અભિનેત્રી મિલબેને ગુરુવારે મણિપુર મુદ્દે પીએમ મોદીના […]

મણિપુરમાં શાંતિ સ્થાપિત થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા અસરકારક પગલા લેવાયાં : અમિત શાહ

નવી દિલ્હીઃ અમિત શાહે જણાવ્યું હતું કે, મણિપુરમાં જે હિંસક ઘટનાઓ બની તે કેમ બની તેમજ સરકાર દ્વારા શુ કામગીરી કરવામાં આવી છે તું આપને જણાવીશ. હિંસાની ઘટનાઓને લઈને કોઈ સમર્થન નથી કરતું, પરંતુ તેની ઉપર રાજનીતિ  કરવી તેના કરતા પણ શરમજનક છે. દેશની જનતામાં ભ્રમ ફેલાવાયું છે કે સરકાર ચર્ચા કરવા તૈયાર નથી. મે […]

હિંસાગ્રસ્ત મણીપુરના આદિવાસી જૂથ ITLF એ ગૃહમંત્રી અમિત શાહ સાથે કરી મુલાકાત

દિલ્હીઃ- દેશના રાજ્ય મણીપુરમાં છએલ્લા મે મહિનાની શરુઆતથી હિંસાનો દોર ચાલી રહ્યો છે આવી સ્થિતિમાં અહીના એક આદિવાસી ગૃપ એ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી છે.જાણકારી પ્રમાણે તેમએ પોતાની વાતો અને મોંગો રજૂ કરી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે મણિપુરમાં કુકૈઈ અને મતેઈ બે સમુદાયો વચ્ચે હિંસા ચાલુ છે. અશાંત મણિપુરમાં શાંતિ સ્થાપવાના પ્રયાસરૂપે, રાજ્યના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code