1. Home
  2. Tag "Mann Ki Baat"

પીએમ મોદીએ મન કી બાતમાં ઓપરેશન સિંદૂરમાં નાશ પામેલા આતંકવાદી ઠેકાણાઓના ચિત્રો બતાવ્યા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે (25 મે, 2025) ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત તેમના રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા રાષ્ટ્રને સંબોધિત કર્યું. આ દરમિયાન, તેમણે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં નાશ પામેલા આતંકવાદી ઠેકાણાઓના ચિત્રો પણ બતાવ્યા, જેને ભારતીય સેના દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. 22 એપ્રિલ, 2025ના પહેલગામ આતંકવાદી હુમલા સાથે […]

‘મન કી બાત’ કાર્યક્રમ 30 માર્ચે પ્રસારિત થશે, પીએમ મોદીએ સૂચનો મંગાવ્યા

નવી દિલ્હીઃ પીએમ મોદીએ આગામી ‘મન કી બાત’ કાર્યક્રમ માટે નાગરિકોને તેમના સૂચનો શેર કરવા અપીલ કરી છે. આ કાર્યક્રમ 30 માર્ચે પ્રસારિત થશે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા માહિતી શેર કરી હતી કે, આ મહિનાના ‘મન કી બાત’ માટે વ્યાપક સૂચનો મેળવીને તેઓ ખુશ છે. તેમણે પોસ્ટમાં લખ્યું, “આ […]

બંધારણ તમામ કસોટી ઉપર ખરુ ઉતર્યું છેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતના 117માં સંબોધનમાં બંધારણને લઈને ઘણી વાતો કહી હતી. આ દરમિયાન તેમણે મહાકુંભ અને પ્રયાગરાજનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે, આપણા બંધારણ નિર્માતાઓએ આપણને જે બંધારણ સોંપ્યું છે તે સમયની કસોટી પર ખરું ઉતર્યું છે. તેમણે કહ્યું, “26 જાન્યુઆરી, 2025 ના રોજ, આપણા બંધારણને અમલમાં […]

નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમના 112મા એપિસોડમાં વિવિધ વિષયો પર દેશવાસીઓ સાથે કરી વાત

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતની 112મી કડીમાં દેશવાસીઓને સંબોધન કરતા પેરિસ ઓલિમ્પિક, પ્રોજેક્ટ પરી, ડગ્સ દૂષણને નાથવા માનસ હેલ્પલાઇન, ટાઇગર ડે , તેમજ આસામની વર્લ્ડ હેરિટેજ સાઇટનો ઉલ્લેખ કરતા ઓગસ્ટ માસમાં આવતા તહેવારોની શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રીએ પેરિસ ઓલિમ્પિકમાં ખેલાડીઓના ઉત્સાહ વધારવાની વાત કરતા કહ્યું હતું કે, Cheer for Bharat. તેમજ મેથેમેટિક્સ […]

નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમની 111મી કડી અંતર્ગત દેશવાસીઓ સાથે કર્યો સંવાદ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 4 મહિનાના લાંબા અંતરાલ બાદ આજે ‘મન કી બાત’ કાર્યક્રમ કર્યો. મન કી બાત કાર્યક્રમનો આ 111મો એપિસોડ હતો. આ કાર્યક્રમ 22 ભારતીય ભાષાઓ અને 29 બોલીઓ તેમજ 11 વિદેશી ભાષાઓમાં પ્રસારિત કરવામાં આવ્યો હતો. મન કી બાત ઓલ ઈન્ડિયા રેડિયો (AIR) ના 500 થી વધુ બ્રોડકાસ્ટિંગ સ્ટેશનો પર પ્રસારિત કરવામાં આવી […]

‘મનકી બાત’: જાણો પીએમ મોદીએ કહેલી વાતોના કેટલાક અંશો

દિલ્હી: વર્ષના અંતિમ દિવસે એટલે કે 31મી ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ ‘મન કી બાત’ જે લોકો સાથે સીધો જોડાય છે તેનું આજે પ્રસારણ કરવામાં આવ્યું હતું. પીએમ મોદીની મન કી બાતનો આ 108મો એપિસોડ હતો. આ એપિસોડમાં પીએમ મોદીએ યુવાનોને ફિટ રહેવાનો સંદેશ આપ્યો હતો. આ ઉપરાંત પીએમ મોદીએ યુવાનોને AI ટૂલ્સને લઈને મંત્ર […]

PM મોદી આજે કરશે ‘મન કી બાત’,રામ મંદિર,ફિટ ઈન્ડિયા અને સ્ટાર્ટઅપ પર થશે ચર્ચા!

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓલ ઈન્ડિયા રેડિયો પર મન કી બાત કાર્યક્રમ માટે લોકોને તેમના વિચારો અને સૂચનો શેર કરવા આમંત્રણ આપ્યું છે. મન કી બાત કાર્યક્રમ 31 ડિસેમ્બરે પ્રસારિત થશે અને માસિક રેડિયો કાર્યક્રમનો 108મો એપિસોડ હશે.વડા પ્રધાને સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે આ વખતે અમે જે વિષયો પર ચર્ચા કરીશું તેમાં ફિટ […]

મન કી બાત: PM મોદીએ 26/11ની વર્ષગાંઠ પર આપી શ્રદ્ધાંજલિ, આ મુદ્દાઓ પર વાત કરી

દિલ્હી: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​મન કી બાત કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ ઓલ ઈન્ડિયા રેડિયો અને દૂરદર્શન, આકાશવાડી સમાચાર વેબસાઈટ, ન્યૂઝ ઓન એઆઈઆર મોબાઈલ એપ અને નરેન્દ્ર મોદી મોબાઈલ એપ પર રેડિયો કાર્યક્રમોના સમગ્ર નેટવર્ક પર પ્રસારિત થાય છે. આ ઉપરાંત મન કી બાત કાર્યક્રમનું ઓલ ઈન્ડિયા રેડિયો ન્યૂઝ, ડીડી ન્યૂઝ, પીએમઓ […]

મન કી બાતનો આજે 107મો એપિસોડ,પીએમ મોદી દેશ અને વિદેશના લોકો સાથે તેમના વિચારો શેર કરશે

આજે PM મોદી કરશે ‘મન કી બાત’ ‘મન કી બાત’નો 107મો એપિસોડ પ્રસારિત થશે સવારે 11 વાગ્યે આકાશવાણીથી પ્રસારણ દિલ્હી: PM નરેન્દ્ર મોદી આજે ઓલ ઈન્ડિયા રેડિયો પર ‘મન કી બાત’ કાર્યક્રમના 107મા એપિસોડને સંબોધિત કરશે. વડાપ્રધાન મોદી આ કાર્યક્રમ દ્વારા દેશ અને વિદેશના લોકો સાથે તેમની મન કી બાત શેર કરશે.તેઓ મહિનાના છેલ્લા રવિવારે […]

મન કી બાત કાર્યક્રમમાં PM મોદીની લોકોને ખાસ અપીલ, કહ્યું- આત્મનિર્ભર ભારત બનાવવા કરો આ કામ

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વખતની જેમ આ વખતે પણ દેશવાસીઓ સાથે મન કી બાત કરી રહ્યા છે. પીએમના મન કી બાત કાર્યક્રમનો આ 106મો એપિસોડ છે અને આ વખતે પીએમે તહેવારોની ચર્ચાથી શરૂઆત કરી હતી. પીએમે કહ્યું કે, આ વખતે તહેવારોની શરૂઆત પહેલા જ બજારો ધમધમવા લાગ્યા છે, પરંતુ તેમાં ખાસ વાત એ છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code