PM મોદી આ વખતે 18 જૂને ‘મન કી બાત’ કાર્યક્રમ કરશે
દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતનો 102મો એપિસોડ 18 જૂને પ્રસારિત થશે. આ દરમિયાન પીએમ મોદી દેશવાસીઓને વિવિધ મુદ્દાઓ પર સંબોધિત કરશે. અગાઉ 28 મેના રોજ વડાપ્રધાનના મન કી બાત કાર્યક્રમનો 101મો એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યો હતો. પીએમ મોદી દર મહિનાના છેલ્લા રવિવારે મન કી બાત દ્વારા દેશવાસીઓને સંબોધિત કરે […]