PM મોદી આજે કરશે ‘મન કી બાત’,રામ મંદિર,ફિટ ઈન્ડિયા અને સ્ટાર્ટઅપ પર થશે ચર્ચા!
દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓલ ઈન્ડિયા રેડિયો પર મન કી બાત કાર્યક્રમ માટે લોકોને તેમના વિચારો અને સૂચનો શેર કરવા આમંત્રણ આપ્યું છે. મન કી બાત કાર્યક્રમ 31 ડિસેમ્બરે પ્રસારિત થશે અને માસિક રેડિયો કાર્યક્રમનો 108મો એપિસોડ હશે.વડા પ્રધાને સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે આ વખતે અમે જે વિષયો પર ચર્ચા કરીશું તેમાં ફિટ […]


