‘મનકી બાત’: જાણો પીએમ મોદીએ કહેલી વાતોના કેટલાક અંશો
દિલ્હી: વર્ષના અંતિમ દિવસે એટલે કે 31મી ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ ‘મન કી બાત’ જે લોકો સાથે સીધો જોડાય છે તેનું આજે પ્રસારણ કરવામાં આવ્યું હતું. પીએમ મોદીની મન કી બાતનો આ 108મો એપિસોડ હતો. આ એપિસોડમાં પીએમ મોદીએ યુવાનોને ફિટ રહેવાનો સંદેશ આપ્યો હતો. આ ઉપરાંત પીએમ મોદીએ યુવાનોને AI ટૂલ્સને લઈને મંત્ર […]