1. Home
  2. Tag "Mann Ki Baat program"

મન કી બાત કાર્યક્રમ – 13 થી 15 ઓગસ્ટે દરેક ઘરમાં તિરંગો લહેરાવા પીએમ મોદીની અપીલ

– 13 થી 15 ઓગસ્ટે દરેક ઘરમાં તિરંગો લહેરાવા પીએમ મોદીની અપીલ મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીનું સંબોધન દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે 91મો મન કી બાત કાર્યક્રમ રેડિયો પર પ્રસારિત થયો હતો આ દરમિયાન પીએમ મોદીએ અનેક મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો છે,જેમાં ખઆસ કરીને કોમન વેલ્થ ગેસ્મથી લઈને 13 ઓગસ્ટથી લઈને 15 ઓગસ્ટ […]

મન કી બાતનું 83મું સંસ્કરણ: PM મોદીએ કહ્યું – દેશના દરેક ખુણે અમૃત મહોત્સવની ગુંજ સંભળાશે

પીએમ મોદીએ મન કી બાતના 83માં સંસ્કરણને સંબોધિત કર્યું હું સત્તામાં રહેવા માટે નહીં, દેશની સેવા કરવા માંગું છું હવે દેશમાં દરેક જગ્યાએ અમૃત મહોત્સવની ગુંજ રહેશે નવી દિલ્હી: આજે પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમના 83માં એપિસોડને સંબોધિત કર્યો હતો. મન કી બાત કાર્યક્રમ દરમિયાન અમૃત મહોત્સવના મહત્વ પર ભાર મૂકતા કહ્યું કે, હવે […]

‘મન કી બાત’ની 82મી આવૃત્તિ, પીએમ મોદીએ કહ્યું – તહેવારની ઉજવણી માટે વોકલ ફોર લોકલને સપોર્ટ કરો

પીએમ મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમની 82મી આવૃત્તિને સંબોધી પીએમ મોદીએ દેશવાસીઓને 100 કરોડ રસીકરણ માટે અભિનંદન આપ્યા હતા વેક્સિનેશન અભિયાનથી સફળતા હાંસલ થઇ છે નવી દિલ્હી: આજે રવિવારના રોજ પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમનો 82મો એપિસોડ હતો. આ દરમિયાન પીએમ મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ દેશવાસીઓને 100 કરોડ રસીકરણ […]

વડાપ્રધાને 24 ઓક્ટોબરના રોજ મન કી બાત માટે નાગરિકોને તેમના વિચારો શેર કરવા આપ્યું આમંત્રણ

24 ઓક્ટોબરના રોજ ‘મન કી બાત’ કાર્યક્રમ થશે પ્રસારીત પીએમએ નાગરીકોને તેમના વિચારો શેર કરવા આપ્યું આમંત્રણ  તમારો ફોન કે સંદેશ 1800-11-7800 પર મોકલી શકો છો નમો એપ કે MyGoV પર તમે તમારા વિચાર પણ લખી શકો છો દિલ્હી: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત દેશવાસીઓને સંબોધન કરતા રહે છે,ત્યારે ફરી એકવાર મન કી બાતના 82 મા […]

‘મન કી બાત’: આજે ડિજીટલ ટ્રાન્ઝેક્શનથી અર્થતંત્રમાં સ્વચ્છતા આવી રહી છે: PM મોદી

પીએમ મોદીએ મન કી બાતના 81મા એપિસોડને સંબોધિત કર્યો આ દરમિયાન નદીના મહત્વ, ડિજીટલ ટ્રાન્ઝેક્શન અંગે ચર્ચા કરી ખાદી અને હેન્ડલૂમના વધતા વેચાણ પર પણ વાત કરી નવી દિલ્હી: મન કી બાતના 81મા એપિસોડ મારફતે પીએમ મોદીએ દેશને સંબોધિત કર્યો હતો. આજે વર્લ્ડ રિવર ડે હોવાથી પીએમ મોદીએ પોતાના સંબોધન દરમિયાન નદીઓના મહત્વ અંગે કહ્યું […]

પીએમ મોદી આજે કરશે મન કી બાત કાર્યક્રમ,આ મુદ્દાઓ પર થઇ શકે છે ચર્ચા

આજે પીએમ મોદી કરશે મન કી બાત 81 માં કાર્યક્રમને કરશે સંબોધિત આ મુદ્દાઓ પર થઇ શકે છે ચર્ચા દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના 81 મા એપિસોડને સંબોધિત કરશે.આ કાર્યક્રમ ઓલ ઇન્ડિયા રેડિયો, દૂરદર્શન, આકાશવાણી સમાચાર અને મોબાઇલ એપનાં સમગ્ર નેટવર્ક પર પણ પ્રસારિત થશે.આ રેડિયો કાર્યક્રમ અમેરિકાની તાજેતરમાં […]

મન કી બાત પર રાહુલ ગાંધીએ કહ્યું – ‘જો સમજતા દેશની મનની બાત, તો આવા ના હોત રસીકરણના હાલાત’

મન કી બાત પર રાહુલ ગાંધીનો કટાક્ષ જો વેક્સિનને લઇને દેશની મન કી બાતને સમજતા તો આવી હાલત ના થાત વેક્સિનની અછતને લઇને પણ સરકાર પર નિશાન સાધ્યું નવી દિલ્હી: હાલમાં કોરોના મહામારી દરમિયાન અનેક રાજ્યોમાં કોરોના વેક્સિનની અછત જોવા મળી રહી છે. વેક્સિનની વારંવાર અછતને કારણે અનેક રાજ્યોમાં સરકારે વેક્સિન સેન્ટર બંધ કરવાની ફરજ […]

PM મોદીની મન કી બાતનો 79મો એપિસોડ, કહ્યું – ટોક્યો ઓલિમ્પિક્સમાં તિરંગો જોઇને રોમાંચ અનુભવાય છે

પીએમ મોદીએ મન કી બાતના 79માં એપિસોડમાં ટોક્યો ઓલિમ્પિક્સનો કર્યો ઉલ્લેખ નેશન ફર્સ્ટ સાથે ભારત જોડો આંદોલન ચલાવવું છે: PM મોદી ટોક્યો ઓલિમ્પિક્સમાં તિરંગો જોઇને રોમાંચ થાય છે નવી દિલ્હી: પીએમ મોદીએ મની કી બાતના 79માં એપિસોડમાં કારગીલનાં શહીદોને યાદ કર્યા હતા. તે ઉપરાંત તેમણે હાલમાં ચાલી રહેલા ટોક્યો ઓલિમ્પિક્સમાં ભાગ લેનારી ભારતીય ટીમના ખેલાડીઓનો […]

પીએમ મોદી આજે સવારે 11 વાગ્યે મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશને સંબોધિત કરશે

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સવારે 11 વાગ્યે તેમના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ દ્વારા દેશને સંબોધિત કરશે. આ તેમનો 78 મુ સંબોધન હશે. આ દરમિયાન તે દેશમાં વધી રહેલા કોરોના કેસો અને રસીકરણની સ્થિતિ ઝડપથી ચાલી રહેલી સ્થિતિ વિશે ચર્ચા કરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે ઓલ ઇન્ડિયા રેડિયો પર પ્રસારિત થનારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code