1. Home
  2. Tag "Mann Ki Baat"

મન કી બાત: તમે વેક્સિન લીધી કે નહીં, મારી માતાએ પણ વેક્સિનના બંને ડોઝ લીધા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ‘મન કી બાત’ દ્વારા રાષ્ટ્રને સંબોધન કર્યું. વડાપ્રધાન મોદીનો આજે ‘મન કી બાત’નો 78મો એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યો. દેશને સંબોધન કરતાં મોદીએ કહ્યું, ‘વાત ટોક્યો ઓલિમ્પિકની થઈ રહી હોય, તો મિલ્ખા સિંહ જેવા મહાન ખેલાડીને કોણ ભૂલી શકે છે. થોડાંક દિવસ પહેલાં જ કોરોનાથી તેમનું નિધન થયું હતું, જ્યારે તેઓ હોસ્પિટલમાં […]

મન કી બાત કાર્યક્રમ: કોરોના વાયરસ સામે લડવા સકારાત્મક ઉર્જા આવશ્યક: PM મોદી

પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમથી દેશને સંબોધિત કર્યો કોરોના વાયરસ આપણી ધીરજની પરીક્ષા લઇ રહ્યો છે કોરોના સામે લડવા માટે દરેકે સકારાત્મક ઉર્જા રાખવી આવશ્યક છે નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના તાંડવ વચ્ચે પીએમ મોદે મન કી બાતના માધ્યમથી રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ મન કી બાતના કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. […]

વડાપ્રધાન મોદી આજે 11 વાગ્યે ‘મન કી બાત’કરશે,કોરોના પર કરી શકે છે વાત  

પીએમ મોદી કરશે ‘મન કી બાત’ ‘મન કી બાત’નો 76 મો એપિસોડ કોરોના પર કરી શકે છે વાત  દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતના 76 માં એપિસોડ દરમિયાન રાષ્ટ્રને સંબોધિત કરશે. પીએમ મોદીએ તેમના કાર્યક્રમ માટે દેશવાસીઓ પાસેથી તેમના મંતવ્યો અને સૂચનો માંગ્યા હતા. વડાપ્રધાન મોદી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code