‘મન કી બાત’નો આજનો 90મો એપિસોડ,PM મોદી 11 વાગ્યે કરશે સંબોધન
‘મન કી બાત’નો આજનો 90મો એપિસોડ PM મોદી 11 વાગ્યે કરશે સંબોધન આ મુદ્દાઓ પર કરી શકે છે ચર્ચા દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે ઓલ ઈન્ડિયા રેડિયો પર “મન કી બાત” કરશે. પીએમ મોદીની મન કી બાતનો આ 90મો એપિસોડ હશે.પીએમ મોદીએ ટ્વિટ કરીને ઈ-બુકની લિંક શેર કરી છે.આને શેર કરતાં પીએમ મોદીએ […]


