PM મોદી આજે કરશે ‘મન કી બાત’, 95મો એપિસોડ પ્રસારિત થશે
દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સવારે 11 વાગ્યે તેમનો માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ કરશે.આ કાર્યક્રમમાં પીએમ મોદી દેશવાસીઓને સંબોધિત કરશે.મન કી બાતનો આ 95મો એપિસોડ હશે.PM મોદી મહિનાના છેલ્લા રવિવારે મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધિત કરે છે. આ વખતે પીએમ વિજ્ઞાન ભવનમાં સેનાપતિ લચિતની 400મી જન્મજયંતિ, બંધારણ દિવસ વિશે વાત કરી શકે […]


