PM મોદીની મન કી બાતનો 79મો એપિસોડ, કહ્યું – ટોક્યો ઓલિમ્પિક્સમાં તિરંગો જોઇને રોમાંચ અનુભવાય છે
પીએમ મોદીએ મન કી બાતના 79માં એપિસોડમાં ટોક્યો ઓલિમ્પિક્સનો કર્યો ઉલ્લેખ નેશન ફર્સ્ટ સાથે ભારત જોડો આંદોલન ચલાવવું છે: PM મોદી ટોક્યો ઓલિમ્પિક્સમાં તિરંગો જોઇને રોમાંચ થાય છે નવી દિલ્હી: પીએમ મોદીએ મની કી બાતના 79માં એપિસોડમાં કારગીલનાં શહીદોને યાદ કર્યા હતા. તે ઉપરાંત તેમણે હાલમાં ચાલી રહેલા ટોક્યો ઓલિમ્પિક્સમાં ભાગ લેનારી ભારતીય ટીમના ખેલાડીઓનો […]


