1. Home
  2. Tag "Mansa devi temple"

હરિદ્વારમાં મનસા દેવી મંદિરમાં થયેલી દુર્ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ હરિદ્વારમાં મનસા દેવી મંદિરમાં થયેલી દુર્ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે. હરિદ્વારમાં પત્રકારો સાથે વાત કરતા શ્રી ધામીએ કહ્યું કે, મનસા દેવી મંદિરમાં એક અફવાને કારણે ભાગદોડ મચી હતી અને તેને ફેલાવવા માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.ગઈકાલે મનસા દેવી મંદિર તરફ જતા માર્ગ પર થયેલી નાસભાગમાં આઠના […]

દેશના આ મંદિરમાં હવે ટૂંકા કપડા પહેરીને આવનારને નો એન્ટ્રી, શ્રાઇન બોર્ડનો નિર્ણય

માતા મનસા દેવીના મંદિરમાં પ્રવેશને લઇને નિયમમાં થયો ફેરફાર હવે ટૂંકા કપડા પહેરીને આવનારને મંદિરમાં પ્રવેશ નહીં મળે અનેક શ્રદ્વાળુઓ દ્વારા મળતી ફરિયાદો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે નવી દિલ્હી: દેશના ઐતિહાસિક એવા માતા મનસા દેવીના મંદિરને લઇને એક નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિરમાં હવે ટૂંકા કપડા પહેરીને પ્રવેશ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code