1. Home
  2. Tag "mansukh mandavia"

જી-20 સમિટના આરોગ્યમંત્રીઓ સાથે મંત્રી મનસુખ માંડવિયાની મુલાકાત – દવા કંપનીઓને રોકાણ માટે આપ્યું આમંત્રણ

  સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ જી 20 બેઠકમાં ભાગ લીધો આ બેઠક માટે તેઓ ઈટલીની મુલાકાતે છે જી 20ના આરોગ્ય મંત્રીઓ સાથે કરી મુલાકાત દિલ્હીઃ દેશના કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ઈટલીમાં જી-20 સમિટના આરોગ્યમંત્રીઓ સાથેની બેઠકમાં ભાગ લીધો હતો. તેમણે ઇટલીમાં શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને યાત્રામાં પ્રાધાન્ય આપવા અને આરોગ્ય તથા દવા ક્ષેત્રે […]

રોમમાં યોજાનારી G -20 બેઠકમાં આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા લઈ શકે છે ભાગ 

રોમમાં ત્રણ દિવસીય G -20 બેઠકનું આયોજન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ચાર દિવસની યાત્રા કરશે   દિલ્હીઃ- કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા આજ રોજ એટલે કે 4 સપ્ટેમ્બર થી 7 સપ્ટેમ્બર સુધી રોમ, ઇટાલીની ચાર દિવસની મુલાકાતની શરુાત કરશે . અહીં તેઓ G 20 દેશોના આરોગ્ય મંત્રીઓની  યોજાનારી ખાસ બેઠકમાં ભાગ લે તેવી અપેક્ષાસંભાવનાઓ સેવાઈ રહી […]

કેરળમાં કોરોનાનો કહેર – કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા આજે રાજ્યની લેશે મુલાકાત

કેરળમાં કોરોનાનો કહેર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા  કેરળની મુલાકાત લેશે કોરોનાની સ્થિતિનું કરશે નિરિક્ષણ દિલ્હીઃ- દેશભરમાં કોરોનાની બીજી લહેર તદ્દન ઘીમી પડેલી જોઈ શકાય છે, જો કે આવી સ્થિતિમાં પણ કેરળની સ્થિતિ ગંભીર જોવા મળી રહી છે.કેરળમાં વધતા કોરોનાના કેસો ચિંતાનો વિષય બની રહ્યો છે ત્યારે આજ રોજ કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા કેરળની મુલાકાત […]

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ હિલ સ્ટેશનો પર જામતી ભીડને કોરોનાની ગંભીરતા સમજાવતો વીડિયો  ટ્વિટર પર પોસ્ટ કર્યો,  જુઓ શું છે વીડિયોમાં

કોરોનાની સ્થિ સમજાવતો વીડિયો મંત્રીએ ટ્વિટ કર્યો હિલ સ્ટેશનો પર જામતી ભીડને સમજાવાનો કર્યો પ્રયત્ન   દિલ્હીઃ સમગ્ર દેશભરમાં કોરોનાના કેસો ફરીથી વધવાની ઘટાનાઓ સામે આવી રહી છે, કેરળ રાજ્યમાં સતત વધતા કેસો કોરોનાની ત્રીજી લહેરની શંકાઓની પૃષ્ટિ કરાવી રહ્યા છે, સ્થિતિ ખરાબ થતી હોવા છંત્તા દેશની જનતા હિલસ્ટેશનો પર જાણે એ રીતે ફરી રહી […]

મોદી કેબિનેટના આ 7 એવા મંત્રીઓ કે જેમને મળ્યું પ્રમોશનઃ મનસુખ માંડવિયા સહીત અનુરાગ સિંહ ઠાકુરનો સમાવેશ

મોદી કેબિનેટનો વિસ્તારઃ43 મંત્રીઓએ લીધા શપથ 36 મંત્રીઓ ના નવા ચહેરાઓ સામે આવ્યા 7 મંત્રીઓને મળ્યું પ્રમોશન   દિલ્હીઃ- દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિતેલા દિવસને બુધવારની સાંજે કેબિનટનું સૌથી મોટુ વિસ્તરણ કર્યું હતું, જેમાં 43 મંત્રીઓ એ શપથ ગ્રહણ કર્યા હતા,તેમાંથી 36 નવા ચહેરાઓ સામે આવ્યા છે. તો આ સમગ્ર લીસ્ટમાં 7 મંત્રીઓ એવા […]

બ્લેક ફંગસની સારવારમાં જરૂરી દવાનો પુરતો સ્ટોકઃ મનસુખ માંડવિયા

દિલ્હીઃ ભારતમાં જો બ્લેક ફંગસના કેસોમાં વધારો થાય છે, તો એમ્ફ્ટોરિસિન બી દવા અને અન્ય દવાઓ કે જે મ્યુકોર્માયકોસિસના દર્દીઓની સારવાર માટે જરૂરી છે તેની પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધતા માટે ભારત તૈયાર છે. ભારતે સ્થાનિક ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો કર્યો છે જેમાં પાંચ ગણાથી વધુનો વધારો થયો છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, લિપોસોમલ એમ્ફોટોરિસિન […]

ચીનમાં ફસાયેલા 18 ભારતીય ખલાસીઓ 14 ફેબ્રુઆરીએ ભારત પરત ફરશે-કેન્દ્રીય મંત્રીએ માહિતી આપી

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ માહિતી આપીટ ચીનમાં ફસાયેલા 18 ખલાસીઓ 14 તારીખે ભારત આવશે દિલ્હી- કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ બુધવારના રોજ જણાવ્યું હતું કે, ચીનમાં ફસાયેલા 18 ભારતીય ખલાસીઓ 14 ફેબ્રુઆરીએ ભારત પાછા ફરશે. આ ટીમ બુધવારે જાપાનથી રવાના થશે અને ભારત પહોંચ્યા બાદ તેમના પરિવારજનોને મળી શકશે. બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રી માંડવીયાએ જણાવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code