1. Home
  2. Tag "Mansukh mandaviya"

ભાવનગરના આંગણે ઉડ્ડયન ક્રાંતિ: 29 માર્ચથી નવી મુંબઈની નિયમિત ફ્લાઈટ શરૂ

ભાવનગર, 28 માર્ચ 2026: ગોહિલવાડના આંગણે હવાઈ સેવાના ક્ષેત્રમાં એક નવો અધ્યાય લખાવા જઈ રહ્યો છે. લાંબા સમયની રાહ જોયા બાદ ભાવનગર અને નવી મુંબઈ વચ્ચેની વિમાની સેવાનો આગામી 29 માર્ચ, રવિવારથી વિધિવત પ્રારંભ થશે. ભાવનગર એરપોર્ટના ઇતિહાસમાં પ્રથમવાર દેશના નાગરિક ઉડ્ડયન મંત્રી આ ઉડાનને લીલી ઝંડી આપવા ખાસ ઉપસ્થિત રહેશે. ભાવનગર એરપોર્ટના ડિરેક્ટર તપન […]

મનસુખ માંડવિયાએ ASMITA વેઇટલિફ્ટિંગ લીગનો શુભારંભ કરાવ્યો

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ​​ઉત્તર પ્રદેશના મોદીનગરમાં ASMITA લીગની 2025 સીઝનનું ઉદ્ઘાટન કર્યું હતું. ASMITAની 2025 સીઝન વેઇટલિફ્ટિંગ લીગથી શરૂ થઈ હતી. જ્યાં ઓપન કેટેગરીમાં આયોજિત બે દિવસીય ઇવેન્ટમાં બેતાલીસ છોકરીઓ આઠ અલગ અલગ વજન શ્રેણીઓમાં ભાગ લઈ રહી હતી. ચાલુ નાણાકીય વર્ષ 2025-26 માં, 15 રમત શાખાઓમાં 852 લીગનું […]

મોદી સરકારના કાર્યકાળમાં 17.19 કરોડ નોકરીઓનું સર્જન થયું : મનસુખ માંડવિયા

નવી દિલ્હીઃ કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, દેશમાં રોજગાર 2014-15માં 47.15 કરોડથી 36 ટકા વધીને 2023-24માં 64.33 કરોડ થઈ ગયો છે, જે એનડીએના કાર્યકાળ દરમિયાન રોજગાર નિર્માણમાં સુધારો દર્શાવે છે. મીડિયા સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, યુપીએના કાર્યકાળ દરમિયાન ભારતમાં રોજગારમાં લગભગ 7 ટકાનો વધારો થયો અને […]

પશ્ચિમના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે ડૉ. માંડવિયા ત્રીજી પ્રાદેશિક બેઠકની અધ્યક્ષતા કરશે

અમદાવાદઃ કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા રવિવારના રોજ પશ્ચિમના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો જેવા કે મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત, દમણ અને દીવ તથા દાદરા અને નગર હવેલી તથા લક્ષદ્વીપની ત્રીજી પ્રાદેશિક બેઠકની અધ્યક્ષતા કરશે. શ્રમ અને રોજગાર મંત્રાલયે આ બેઠકનું આયોજન ભારત સરકાર અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા હાથ ધરવામાં આવેલી […]

મનસુખ માંડવિયાએ સેન્ટ્રલ સુપરવાઇઝરી બોર્ડની 29મી બેઠક બોલાવી

દિલ્હી: કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો.મનસુખ માંડવિયાએ 18 ઓક્ટોબર, 2023ના રોજ સેન્ટ્રલ સુપરવાઇઝરી બોર્ડ (સીએસબી)ની 29મી બેઠક બોલાવી હતી, જે છોકરીઓ અને મહિલાઓ સામેના લિંગ ભેદભાવને દૂર કરવા માટે રાષ્ટ્રની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરવા માટે એક મહત્વપૂર્ણ પ્રસંગ છે. આ બેઠકમાં જે પ્રાથમિક ચિંતાની ચર્ચા કરવામાં આવી હતી તે દેશમાં બાળ લિંગ ગુણોત્તર (સીએસઆર) […]

મનસુખ માંડવિયાએ 3000થી વધુ ખેડૂતો સાથે વર્ચ્યુઅલ રીતે સંવાદ કર્યો

દિલ્હી : “દેશમાં 1.6 લાખથી વધારે પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો (પીએમકેએસકે) કાર્યરત છે, જેમાં દરેક બ્લોકમાં એકથી વધારે કેન્દ્રો છે. પીએમકેએસકેની પાછળનો ઉદ્દેશ આ પ્રકારનાં 2 લાખથી વધારે કેન્દ્રોનું ‘વન-સ્ટોપ શોપ’ નેટવર્ક ઊભું કરવાનો છે, જેથી ખેડૂતોને ખેતી અને કૃષિ પદ્ધતિઓ વિશેનાં તેમનાં જ્ઞાનમાં વધારો કરવા માટે ગુણવત્તાયુક્ત સુનિશ્ચિત ઉત્પાદનો મળી શકે.” ડો.મનસુખ માંડવિયાએ દેશભરના […]

મનસુખ માંડવિયાએ એડવાન્ટેજ હેલ્થ કેર ઇન્ડિયા પોર્ટલ લોન્ચ કર્યું

દિલ્હી:કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ ગાંધીનગર ખાતે આજે વન અર્થ વન હેલ્થ એડવાન્ટેજ હેલ્થકેર ઇન્ડિયા ઇવેન્ટ વખતે સર્વાનંદ સોનોવાલ, આયુષ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી ડો.ભારતી પ્રવિણ પવાર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના રાજ્યમંત્રી ડો.ભારતી પ્રવિણ પવાર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના રાજ્યમંત્રી પ્રો.એસ.પી.સિંઘ ભાગેલ, આયુષ મંત્રાલયના રાજ્યમંત્રી ડો.મુંજપરા મહેન્દ્રભાઇ કાળુભાઇ, નીતિ આયોગના સભ્ય ડો.વી.કે.પોલ, વિશ્વ આરોગ્ય […]

અમરનાથ યાત્રા દરમિયાન તમામ શ્રદ્ધાળુઓને શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે તે સુનિશ્ચિત કરીશું: મનસુખ માંડવિયા

દિલ્હી : કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ અહીં આરોગ્ય મંત્રાલય અને DGHSના વરિષ્ઠ અધિકારીઓ સાથે અમરનાથ યાત્રા પર નીકળેલા શ્રદ્ધાળુઓ માટે આરોગ્ય સેવાઓ અને પર્યાપ્ત ગુણવત્તાયુક્ત આરોગ્ય સુવિધાઓની જોગવાઈની સમીક્ષા કરી હતી. તેમને બેઝ કેમ્પ અને રસ્તામાં પૂરી પાડવામાં આવતી તબીબી સંભાળ અને અન્ય આરોગ્ય સુવિધાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. […]

મનસુખ માંડવિયાએ ગુજરાતમાં ચક્રવાત ‘બિપરજોય’ અંગે તૈયારીના પગલાંની સમીક્ષા કરી

રાજકોટ :  કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે ગુજરાતના ભુજ ખાતે ગુજરાતના આરોગ્ય મંત્રી  રૂષિકેશ ગણેશભાઈ પટેલ સાથે ચક્રવાત ‘બિપરજોય’ અંગે કેન્દ્ર અને ગુજરાત રાજ્યના વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવી રહેલાં તૈયારીઓના પગલાંની સમીક્ષા કરી હતી. ચક્રવાત બિપરજોય, “ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન” 15 જૂને ગુજરાતના દરિયાકાંઠે પાર થવાની ધારણા છે. આરોગ્ય […]

વિશ્વ નેત્રદાન દિવસઃ કોઇ પણ ઉંમરની વ્યક્તિના મૃત્યુ બાદ એના ચક્ષુ દાન કરી શકાય

વિશ્વભરમાં 10 જૂનના દિવસને ‘વિશ્વ નેત્રદાન દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે. દૃષ્ટિહીન લોકોના જીવનમાં ઉજાસ પાથરવામાં ઉમદા ઉદ્દેશ સાથે ‘વિશ્વ નેત્રદાન દિવસ’ અંતર્ગત દૃષ્ટિ ખામી નિયંત્રણ અને અંધત્વ નિવારણ માટેની યોજનાઓ અને કાર્યક્રમો સહિત ચક્ષુદાન અંગે જાગૃતિ ફેલાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવે છે.  ભારતમાં રાષ્ટ્રીય અંધત્વ અને દૃષ્ટિખામી નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code