1. Home
  2. Tag "manufacturing"

IREDAની GIFT સિટી ઓફિસ ગ્રીન હાઇડ્રોજન અને રિન્યુએબલ એનર્જી મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપશે

અમદાવાદઃ ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ (આઈઆરઈડીએ)એ ગિફ્ટ સિટી, ગાંધીનગરમાં ઓફિસ ખોલી છે, જે વિદેશી ચલણમાં ધિરાણ વિકલ્પો પ્રદાન કરવામાં નિષ્ણાત હશે. જેનાથી કુદરતી હેજિંગને સુવિધા મળશે અને ગ્રીન હાઇડ્રોજન અને રિન્યુએબલ એનર્જી મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટ્સ માટે ધિરાણ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરશે. 17 એપ્રિલ, 2024ના રોજ અબુ ધાબીમાં વર્લ્ડ ફ્યુચર એનર્જી સમિટ 2024 ખાતે આયોજિત […]

ભારત વિશ્વમાં ઉત્પાદન ક્ષેત્રે બીજા નંબરનું સૌથી આકર્ષક સ્થળઃ નીર્મલા સીતારમણ

નવી દિલ્હીઃ દેશની આર્થિક સ્થિતિ પર રાજ્યસભામાં ટૂંકા ગાળાની ચર્ચાનો જવાબ આપતાં નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, ભારત વિશ્વમાં ઉત્પાદન ક્ષેત્રે બીજા નંબરનું સૌથી આકર્ષક સ્થળ છે. મંગળવારે ગૃહમાં શરૂ થયેલી ચર્ચાનો જવાબ આપતાં તેમણે ઉદ્યોગ ક્ષેત્રે દેશની સિદ્ધિઓ પણ ગણાવી હતી. નાણામંત્રીએ કહ્યું હતું કે, આ વર્ષે ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં લગભગ 22 ટકાનો […]

ભારત હવે મોબાઈલ ઉત્પાદનમાં વિશ્વમાં બીજા ક્રમે,200 કરોડ યુનિટ નિર્માણનો આંકડો કર્યો પાર

દિલ્હી: ભારત ટેક્નોલોજી ક્ષેત્રે પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે. ફોન ઉત્પાદનમાં દેશ અગ્રણી ભૂમિકા ભજવી રહ્યો છે. ભારત હવે વિશ્વનો બીજો સૌથી મોટો ફોન ઉત્પાદક દેશ બની ગયો છે. દેશમાં સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે અનેક યોજનાઓ શરૂ કરી છે. ભારતમાં સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગનો યુગ ઘણા સમય પહેલા શરૂ થયો હતો. સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગમાં […]

ભારતમાં મોબાઈલ ફોનના ઉત્પાદનમાં વધારો કરવા કેન્દ્ર સરકારનું આયોજન, ચીનને પડશે મોટો ફટકો

નવી દિલ્હીઃ ચીનના વર્ચસ્વને અંકુશમાં લેવા અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારે એક નવી યોજના બનાવી છે, જેના કારણે ચીનની મોબાઈલ કંપનીઓ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. કેન્દ્ર સરકાર ભારતમાં મોબાઈલ ફોન બનાવવા માટે પ્રોડક્શન-લિંક્ડ ઈન્સેન્ટિવ એટલે કે, PLI સ્કીમ હેઠળ સેમસંગ મોબાઈલ ફોન કંપનીને 600 કરોડ રૂપિયા આપવા જઈ રહી છે. આ અત્યાર સુધીનું […]

ભારતઃ નકલી દવાઓનું ઉત્પાદન કરતી કંપનીઓ સામે કાર્યવાહી

નવી દિલ્હીઃ દેશની જનતાને યોગ્ય મેડિકલ સેવા મળી રહે તેવા પ્રયાસો કેન્દ્રની મોદી સરકાર દ્વારા પગલા લઈ રહી છે. દેશમાં હાલ કેન્દ્ર સરકાર જેનરિક દવાને પ્રોત્સાન આપી રહી છે. દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા હવે દવાઓની ગણવત્તા ઉપર વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં નકલી દવાઓનું ઉત્પાદન કરનારાઓ સામે આકરી કાર્યવાહી શરૂ કરવામાં […]

ભારત સેમી કંડક્ટરના ઉત્પાદનની સાથે ટેકનોલોજી સેકટરમાં વધારે તાકાતવાર બનશે

અમદાવાદઃ દુનિયામાં સેમીકંડક્ટર કેપિટલ તરીકે ઓળખાતા તાઈવાનની કંપની ફોક્સર્કોન સાથે મળીને ભારતીય કંપની વેદાંતા સતત વિકાસની હરણફાળ ભરી રહેલા ગુજરાતમાં સેમીકંડક્ટર પ્લાન્ટની સ્થાપના કરશે. જેથી આગામી દિવસોમાં અહીં જ સેમીકંડક્ટરનું ઉત્પાદન થશે, જેના પરિણામે સેમીકંડક્ટર્સ અને ઈલેક્ટ્રોનિક્સ સામાનના ઉત્પાદનમાં ભારત આત્મનિર્ભર બનવાની સાથે ટેક સેકટરમાં વધારે તાકાતવાર બનશે, ‘મેડ ઈન ઈન્ડિયા’ સેમીકંડક્ટર્સને કારણે ઈલેક્ટ્રોનિક વસ્તુઓની […]

મહારાષ્ટ્રઃ પ્લાસ્ટિક કોટિંગ અને લેમિનેશનવાળા ઉત્પાદનો પર પ્રતિબંધ

મુંબઈઃ પ્રદુષણને અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. દરમિયાન મહારાષ્ટ્ર સરકારે આ કાયદાનો રાજ્યમાં કડક અમલ કરવા માટે અધિકારીઓને સુચના આપી છે. આ ઉપરાંત પ્લાસ્ટિક કોટિંગ અને લેમિનેશનવાળા ઉત્પાદનો પર પ્રતિબંધ મૂક્યો છે.   સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં પ્લાસ્ટિકના ઉપયોગથી થતી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને સીએમ એકનાથ શિંદેએ પ્લાસ્ટિક પ્રતિબંધના […]

કોલસાની જરૂરિયાતોને પહોંચી વળવા કેપ્ટિવ ખાણોમાં ઉત્પાદન વધારવા રાજ્યોને કેન્દ્રની સલાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ઊર્જા અને NRE મંત્રી આર.કે. સિંહએ રાજ્યો સાથે થર્મલ પાવર પ્લાન્ટમાં બ્લેન્ડિંગ માટે કોલસાની આયાતની સ્થિતિની સમીક્ષા કરી હતી. વર્ચ્યુઅલ રીતે મળેલી બેઠકમાં સચિવ (પાવર) આલોક કુમાર, રાજ્ય સરકારોના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. મંત્રીએ વધેલી માગને પહોંચી વળવા સ્થાનિક કોલસાના પુરવઠામાં અવરોધોને ધ્યાનમાં રાખીને, થર્મલ પાવર પ્લાન્ટ્સમાં મિશ્રણ માટે કોલસાની આયાતના […]

મોરબીના સિરામિક ઉદ્યોગના ઉત્પાદનમાં 50 ટકા કાપઃ ઉદ્યોગકારો હવે તેજીની રાહ જોઈ રહ્યા છે

મોરબી :  કોરોનાને કારણે અનેક ઉદ્યોગ-ધંધાને અગણિત નુકશાન થયું છે. જેમાં મોરબીનો સીરામિક ઉદ્યોગ પણ બાકાત નથી આ વર્ષે કોરોનાની બીજી લહેરમાં ઉત્પાદન પર માઠી અસર થઇ છે. મે મહિનાના બીજા અઠવાડિયાથી ઉત્પાદન ઘટવાનું શરું થયું અને ધીરે ઘીરે સરેરાશ 50 ટકા જેટલો ઘટાડો આવી ગયો છે. ઘરેલુ બજારમાં ઠેર ઠેર લોકડાઉનની સ્થિતિથી માગમાં કાપ […]

કોરોનાને કારણે રોજગારીનું સંકટ ઉભુ થયુ, દેશમાં ઉત્પાદન ક્ષેત્રની નોકરીમાં 50 ટકાનો ઘટાડો

કોરોનાથી રોજગારીને સંકટ ઉત્પાદન ક્ષેત્રની 50 ટકા નોકરીમાં ઘટાડો બેરોજગાર થયેલા લોકોમાં વધી ચીંતા દિલ્લી: કોરોનાવાયરસના કારણે સરકારને જે રીતે વેપાર-ધંધા બંધ કરવાની ફરજ પડી હતી તેના કારણે મોટી સંખ્યામાં લોકોની રોજગારી પર અસર પડશે તે વાત તો નક્કી જેવી જ હતી. હવે હાલ કોરોનાવાયરસના સંક્રમણના કારણે દેશમાં ઉત્પાદન ક્ષેત્રની નોકરીમાં 50 ટકાનો ઘટાડો થયો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code