ઉત્તરાખંડના ધારલીમાં અવકાશી આફતઃ વાદળ ફાટતા સર્જાઈ તબાહી, ચાર વ્યક્તિના મોત અને અનેક લોકો બન્યાં બેઘર
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના ધારાલી ગામમાં વાદળ ફાટવાની ઘટના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે આ દુર્ઘટનામાં જાનમાલના નુકસાન પર શોક વ્યક્ત કર્યો છે અને અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. ઉત્તરકાશી જિલ્લાના ધારાલી ગામમાં ખીર ગંગા નદીના કેચમેન્ટ વિસ્તારમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ થયો હતો. આ […]