પાકિસ્તાન દ્વારા હાફિઝ સઈદ અને મસૂદ અઝહર જેવા કુખ્યાત આતંકવાદીઓને ભારતને સોંપવામાં આવેઃ રાજનાથ સિંહ
ગાંધીનગરઃ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પાકિસ્તાનને ચેતવણી આપી દીધી કે જો તે ભારત સામે કોઈ આતંકવાદી કાર્યવાહી કરશે, તો તેને તેના પરિણામોનો સામનો કરવો પડશે અને હારનો સામનો કરવો પડશે. તેમણે કહ્યું કે ભારત આતંકવાદનો નાશ કરવા માટે તમામ પ્રયાસો કરશે. સંરક્ષણ પ્રધાને કહ્યું કે, સમગ્ર વિશ્વ ભારતના નાગરિકોને આતંકવાદથી બચાવવાના અધિકારને સમર્થન આપે છે. […]