1. Home
  2. Tag "mathura"

પીએમ મોદી આવતીકાલે મથુરામાં ‘સંત મીરાબાઈ જન્મોત્સવ’માં આપશે હાજરી

દિલ્હી – પીએમ મોદી  આવતીકાલે એટલે કે 23 નવેમ્બર, 2023ના રોજ સાંજે લગભગ 4 બેગએ ને 30 મિનિટે   ઉત્તર પ્રદેશના મથુરામાં સંત મીરાબાઈની 525મી જન્મજયંતીની ઉજવણી માટે આયોજિત એક કાર્યક્રમ ‘સંત મીરાબાઈ જન્મોત્સવ’માં ભાગ લેશે. આ સહિત પીએમ મોડી  સંત મીરાંબાઈના સન્માનમાં એક સ્મારક સ્ટેમ્પ અને સિક્કો પણ જારી કરશે . આ પ્રસંગે આયોજિત સાંસ્કૃતિક […]

કાશીની તર્જ પર મથુરામાં બનશે બાકે બિહારી કોરિડોર , એકસાથે હજારો ભક્તો દર્શનનો લઈ શકશે લાભ

દિલ્લી – કાશી વિશ્વનાથ કોરિડોર અને વિંધ્યાચલ કોરિડોરની જેમ હવે મથુરામાં પણ બાંકે બિહારી મંદિર કોરિડોર બનાવવામાં આવશે. અલ્હાબાદ હાઈકોર્ટે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારની આ યોજનાને મંજૂરી આપી છે.મથુરાના બાંકે બિહારી મંદિરની આસપાસ કોરિડોર બનાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. અલ્હાબાદ હાઈકોર્ટે યોગી સરકારની પ્રસ્તાવિત યોજનાને લીલી ઝંડી આપી દીધી છે. બનારસમાં જે રીતે […]

અનેક મંદિરોમાં ડ્રેસ કોડ લાગૂ બાદ હવે મથુરાના પાગલ બાબા મંદિરમાં પણ લાગૂ કરાયો ડ્રેસ કોડ

મથુરાઃ દક્ષિણ ભારતના મંદિરોમાં પહેલાથી જ યુવક કે યુવતીઓ સહીત કોઈ પણ ભક્તોને મંદિરમાં ટૂંકા વસ્ત્ર પહેરીને આવવા પર પ્રતિબંઘ છે ત્યારે હવે આ શ્રેણીમાં દેશભરના અનેક મંદિકો ઘીરે ઘીરે સમાવેશ પામી રહ્યા છે ઘણા મંદિરોમાં હવે ડ્રેસ કોડ લાગૂ કરી દેવાયો છે ત્યારે હવે મથપરાના પાગલ બાબા મંદિરમાં પણ ડ્રેસ કોડ લાગૂ કરવામાં આવ્યો […]

દેશભરમાં જન્માષ્ટમીના પર્વની ધામધૂમથી ઉજવણી,મથુરામાં ભક્તોની ભારે ભીડ જોવા મળી

દિલ્હી: દેશભરમાં જન્માષ્ટમીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. મથુરા સહિત દેશના મોટા મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા.મથુરામાં રાત્રે બાંકેબિહારી મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા હતા. ગુરુવારે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે બ્રજમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. મથુરા-વૃંદાવનના રસ્તાઓ પર દરેક જગ્યાએ ભક્તોની ભીડ જોવા મળી. અભિષેક સમારોહનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. શ્રી […]

ફરવાના લોકપ્રિય સ્થળની બાબતે પ્રથમ વખત યુપીએ બાજી મારી -ઘાર્મિક સ્થળો મામલે તમિલનાડુને પછાળીને કાશી અને મથુરા મોખરે

લખનૌઃ- ભારત દેશ વિવિઘ સંસ્કૃતિઓથી ભરેલો દેશ છે અહી ફરવા માટે અનેક પ્રાચીન મંદિરો ખાસ છે તો ફરવા માટે અનેક મહેલો અને કિલ્લાઓ પણ છે જો કે એક રિપોર્ટ મુજબ ઉત્તરપ્રદેશે પ્રથમ વખત ફરવાની બાબતોના લીસ્ટમાં બાજી મારી છે. દેશ અને દુનિયાના પ્રવાસીઓ માટે તમિલનાડુના દરિયાકિનારા, દુર્ગમ પહાડીઓ પર વસેલા શહેરો પહેલી પસંદ છે. વર્ષ […]

મથુરામાં ભગવાન શ્રીકૃષ્ણના પ્રિય વૃક્ષો ફરીથી શોભા વધારશે,યોગી સરકારે સુપ્રીમ કોર્ટ પાસેથી માંગી પરવાનગી

દહેરાદુન: ભગવાન શ્રીકૃષ્ણની જન્મભૂમિ મથુરામાં ફરી એકવાર તેમની પસંદગીના વૃક્ષો ખીલશે. ઉત્તર પ્રદેશ સરકારે આ માટે સુપ્રીમ કોર્ટ પાસે મંજૂરી માંગી છે. યોગી સરકાર શહેરમાં ભગવાન કૃષ્ણની પસંદગીના કદંબ જેવા વૃક્ષો વાવવા માંગે છે અને ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખિત વ્રજ પરિક્રમા વિસ્તારને જંગલો વાવીને તે જ બનાવવા માંગે છે. યોગી સરકારની આ યોજનાને સુપ્રીમ કોર્ટ તરફથી […]

મથુરાના આ મંદિરમાં લાગૂ ડ્રેસ કોડ, હવે મહિલાઓ કે પુરુષો ટૂંકા વસ્ત્ર પહેરીને નહી કરી શકે દર્શન

મથુરાના આ મંદિરમાં લાગૂ ડ્રેસ કોડ લાગુ હવે મહિલાઓ કે પુરુષો ટૂંકા વસ્ત્ર પહેરીને નહી કરી શકે દર્શન દિલ્હીઃ- દેશભરના કેટલાક મંદિરોમાં સ્ત્રી હો કે પુરુષ તેઓને ટૂંકા વસ્ત્રમાં પ્રવેશ આપવામાં આવતો નથી ત્યારે હવે મથુરાના એક ખાસ મંદિર માટે પણ ડ્રેસ કોડ લાગૂ કરવામાં આવ્યો છે જે મુજબ મંદિરમાં હવે ટૂંકા વસ્ત્રો પહેરીને જવા […]

હોળીને લઈને મથુરામાં અનેરો ઉત્સાહ – શ્રીધામ વૃંદાવનમાં વિદેશી પર્યટકો પણ પહોંચ્યા

મથુરામાં અનેરો ઉત્સાહ વિદેશી પર્યટકો પણ હોળી મનાવવા પહોચ્યા મથુરા – હોળીની તૈયારીઓ દેશભરમાં ચાલી રહી છે. ચારે તરફ રંગોનું વેચાણ , ખાણીપીણીની માર્ટો સજી રહી છે,ખજૂર ,કોપરા હારડા ,નારિયેળ અને પિચકારીનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે મથુરામાં પણ હોળીનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે અહીંની હોળી દરવર્ષે કંઈક ખાસ હોય છે.આ દિવસોમાં ઉત્તર પ્રદેશના […]

મથુરા વૃંદાવન શ્રીબંકેબિહારી મંદિર માટે ગાઈડલાઈન રજૂ કરાઈ – બાળકો-વૃદ્ધોને તહેવારમાં મંદિરમાં ન લાવવાની સૂચના

વૃંદાવન મંદિરમાં વૃદ્ધો અને બાળકોને ગાઈડલાઈન જારી કરાઈ હોળીના પર્વની ભીડને લઈને આ ગાઈડલાઈન રજુ કરવામાં આવી  મથુરાઃ- હવે હોળીના તહેવારને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છએ ત્યારે મથુરામાં આ પર્વ ખૂબ જ ઘુમધામથી મનાવવામાં આવે છે જો કે આ પર્વને લઈને ખાસ ગાઈડલાઈન જારી કરવામાં આવી છે. જારી કરાયેલ ગાઈડલાઈન પ્રમાણે વૃંદાવનમાં 25 ફેબ્રુઆરીથી […]

અયોધ્યામાં બાબરી મસ્જિદ વિધ્વંસ વરસી પર હાઈ એલર્ટ, મથુરામાં કડક સુરક્ષા બંદોબસ્ત, ડ્રોનથી ચાપંતી નજર

અયોધ્યામાં કડક પોલીસ બંદોબસ્ત હિંદુસંગઠનના એલાનને લઈને પોલીસ બની સતર્ક ડ્રોનથી રખાી રહી છે સ્થિતિ પર નજર લખનૌઃ- આજે 6 ડિસેમ્દિબર એટલે કે  વર્ષ 1992માં બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી તે દિવસ, આજના દિવસે  બાબરી મસ્જિદ વિધ્વંસની વર્ષગાંઠને ધ્યાનમાં રાખીને સમગ્ર શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું છે. પ્ઉરાપ્ત્તત વિગત પ્રરમાણે   અયોધ્યામાં હાઈ એલર્ટ જાહેર કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code