મથુરા વૃંદાવન શ્રીબંકેબિહારી મંદિર માટે ગાઈડલાઈન રજૂ કરાઈ – બાળકો-વૃદ્ધોને તહેવારમાં મંદિરમાં ન લાવવાની સૂચના
વૃંદાવન મંદિરમાં વૃદ્ધો અને બાળકોને ગાઈડલાઈન જારી કરાઈ હોળીના પર્વની ભીડને લઈને આ ગાઈડલાઈન રજુ કરવામાં આવી મથુરાઃ- હવે હોળીના તહેવારને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છએ ત્યારે મથુરામાં આ પર્વ ખૂબ જ ઘુમધામથી મનાવવામાં આવે છે જો કે આ પર્વને લઈને ખાસ ગાઈડલાઈન જારી કરવામાં આવી છે. જારી કરાયેલ ગાઈડલાઈન પ્રમાણે વૃંદાવનમાં 25 ફેબ્રુઆરીથી […]


