1. Home
  2. Tag "mathura"

ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ મથુરામાં થયો હોવાથી મંદિર પણ અહીં જ બનશેઃ ઉત્તરપ્રદેશના કેબિનેટ મંત્રી

લખનૌઃ ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર મથુરામાં નહી તો શું પાકિસ્તાનના લાહોર બનશે તેમ ઉત્તરપ્રદેશના કેબિનેટ મંત્રી લક્ષ્મી નારાયણે જણાવ્યું હતું. ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશન પ્રસાદ મૌર્ય તથા અન્ય એક મંત્રીએ મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભુમિ પરિસરમાં સ્થિત મુગલકાળના શાહી ઈદગાહના સ્થળે (જેને ભગવાન શ્રી કૃષ્ણનું મૂળ જન્મસ્થળ માનવામાં આવે છે) મંદિર બનાવવાના મુદ્દે નિવેદન કર્યું હતું. […]

માતા-પિતા માટે ચેતવણી સમાન કિસ્સો- ‘પબ્જી’ રમતા વખતે ટ્રેનની અડફેટે આવતા બે  કિશોરોને મળ્યું મોત

પબ્જી રમતા વખતે ટ્રેનમાંથી પટકાતા કિશોર સહીત બેના મોત રેલ્વેના પાટા પર મળેલા મોબાઈલમાં ગેમ ચાલુ જોવા મળી    મથુરાઃ- આજકાલ બાળકો ફ્રી ફાયર તથા પબ્જી જેવી મોબાઈલ ગેમના દિવાના બન્યા છએ,ગેમ રમવામાં તેઓ એટલા મશગુલ થઈ જાય છે કે તેમના આસપાસ શું બની રહ્યું છે તેની પણ તેઓને જાણ હોતી નથી, અનેક કિસ્સાઓમાં આ […]

મથુરાના રિક્ષા ચાલકને ઇન્કમટેક્સ વિભાગે ફટકારી દીધો રુપિયા 3.43 કરોડની નોટિસ , જાણો પછી શું થયું

મથુરાના રિક્ષા ચાલકને આવકવેરા વિભાગે કરોડોનો દંડ ફટકાર્યો રિક્ષા ચાલકનું વાર્ષિક ટર્ન ઓવર 43.40 કરોડ લખનૌ- શું તમે ક્યારેય રિક્ષા ચાલકને કરોડોનો દંડ ફટકાર્યો હોય તેમ સાંભળ્યું છે, જો નહી તો હવે સાંભળી લો, કારણ કે મથુરામાં આવકવેરા વિભાગે એક રિક્ષા ચાલકને 3.43 કરોડ રૂપિયાની નોટિસ ફટકારી છે. આ નોટિસ બાદ રિક્ષા ચાલક અને તેનો […]

મથુરા ગુંજી ઉઠ્યું નંદ ઘેર આનંદ ભયોના નાદથી, ઘરે-ઘરે લેશે કૃષ્ણ જન્મ, શ્રી કૃ્ષ્ણ જન્માષ્ટમી પર મથુરા નગરીને દુલ્હનની જેમ શણગારવામાં  આવી

મથુરામાં જન્માષ્ટમીની તડામાર તૈયારીઓ સીએમ યોગી પણ મથુરાની લેશે મુલાકાત ઘરે ઘરે કૃષ્ણ લેશે જન્મ કૃ્ષ્ણ નાદથી ગુંજી ઉઠી મથુરા નગરી દિલ્હીઃ આજે દેશભરમાં જન્માષ્ટમીનો પ્રવ ઉત્સાહભેર ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે થુરામાં પણ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ઘૂમધામથી ઉજવવામાં આવી છે.આજે સોમવારે રાત્રે અહીં દરેક ઘરમાં ભગવાન કૃષ્ણનો જન્મ થશે. આજના ખાસ પર્વ પર બ્રજભૂમિમાં […]

મથુરાઃ- કુષ્ણભક્તોએ દર્શન માટે વધુ જોવી પડશે રાહઃ- દ્રારકાધિશ મંદિર 25 મે સુધી રહેશે બંધ

મથુરાનું દ્રારકાધિશ મંદિર 25 મે સુધી રહેશે બંધ કોરોનાની સ્થિતિને જોતા લેવાયો નિર્ણય આ પહેલા 20 મેના રોજ મેદિરના દ્રારા ખોલવાના હતા મંદિર અંદરથી ચાલુ રહશે, માત્ર સામાન્ય જનતા દર્શન નહી કરી શકે દિલ્હીઃ-મથુરાના દ્વારકાધીશ મંદિરમાં દર્શન કરવા માટે ભક્તો એ હજી રાહ જોવી પડશે, કારણ કે મથુનાનું જગપ્રસિદ્ધ આ મંદિર હવે 25 મે સુધી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code