1. Home
  2. Tag "mathura"

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે મથુરાની મુલાકાતે -ભક્તો માટે આજે બાંકે બિહારીના દર્શન બંધ, કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે મથુરાની મુલાકાતે ભક્તો માટે આજે બાંકે બિહારીના દર્શન બંધ કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો લખનૌઃ- આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મથુરાની મુલાકાતે છે ત્યારે તેમની સુરક્ષા ધ્યાનમાં રાખીને આજરોજ ભક્તો માટે બાંકેબૂિહારીના દર્શન બંધ રાખવામાં આવ્યા છે,પોલીસ પ્રશાસને સુરક્ષા વ્યવસ્થા માટે ફુલ પ્રૂફ બ્લુ પ્રિન્ટ તૈયાર કરી છે.  આજરોજ સોમવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ […]

મથુરામાં યમુના એક્સપ્રેસ વે પર યાત્રીઓથી ભરેલી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત- 3 નો મોત,40થી વધુ ઘાયલ

મથુરામાં યમુના એક્સપ્રેસ વે પર બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત 3 નો મોત,40થી વધુ ઘાયલ મથુરાઃ- દેશના હાઈવે પર અકસ્માતની ઘટનાઓ વધતી જઈ રહી છે એવી સ્થિતિમાં મંગળવારે રાત્રે યમુના એક્સપ્રેસ વે પર શ્રદ્ધાળુઓથી ભરેલી બસમ વૃંદાવનથી દિલ્હી પરત ફરી રહી હતી તે દરમિયાન બસને મોટો અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં ત્રણ યાત્રાળુઓના મોત […]

મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિઃ ઈદગાહ મસ્જિદમાં સર્વેની માંગ સાથે કોર્ટમાં અરજી

લખનૌઃ જ્ઞાનવાપી મસ્જિદ અને તાજમહેલના વિવાદ વચ્ચે ગઈકાલે મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ મામલે થયેલી તમામ અરજીનો ચાર મહિનામાં નિકાલ લાવવા માટે કોર્ટના આદેશ બાદ આજે મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ મુદ્દે વધુ એક અરજી કોર્ટમાં થઈ હતી. અરજદારે મંદિરની નજીક આવેલી મસ્જિદમાં સર્વે કરાવવાની માગ કરી હતી. કેસની હકીકત અનુસાર શ્રીકૃષ્ણ જન્મભૂમિ કેસના મુખ્ય અરજદાર મનિષ યાદવે મથુરાની […]

મથુરા:યમુના એક્સપ્રેસ વે પર અજાણ્યા વાહન સાથે કારની ટક્કર,ત્રણ મહિલાઓ અને બાળકો સહિત સાત લોકોના ઘટનાસ્થળે જ મોત

યમુના એક્સપ્રેસ વે પર મોટી દુર્ઘટના!  અજાણ્યા વાહન સાથે કારની ટક્કર સાત લોકોના ઘટનાસ્થળે જ થયા મોત મથુરા:યમુના એક્સપ્રેસ વે પર શનિવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો.મથુરા નજીક અજાણ્યા વાહન સાથે કાર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે,સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોમાં ત્રણ પુરુષ, ત્રણ મહિલાઓ અને એક બાળકનો સમાવેશ […]

મથુરાના 3 મંદિરોનો કાશી વિશ્વનાથ મંદિરની જેમ વિકાસ કરવાની માંગણી

લખનૌઃ મથુરાના સાંસદ હેમા માલિનીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રજૂઆત કરી હતી કે, ત્રણ મંદિરોનો પણ વિકાસ કાશી વિશ્વનાથ મંદિરની જેમ જ વિકાસ કરવો જોઈએ, હેમા માલિનીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત દરમિયાન મે તેમને મંદિરના વિકાસને લઈને પત્ર આપ્યો છે. મથરા જનપથમાં સ્થિત ગોવર્ધનની દાન ઘાટી મંદિર, વરસાનાના શ્રીજી મંદિર અને વૃંદાવનના […]

મથુરા નજીક માલગાડીના 15 ડબ્બા પાટા ઉપરથી ઉતરી ગયા, ટ્રેન વ્યવહારને અસર

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં ટ્રેનના ડબ્બા પાટા ઉપરથી ઉતરી જવાની ઘટના હજું ભુલાઈ નથી. હવે નોર્થ સેન્ટ્રલ રેલવેના આગરા ડિવીઝનમાં મથુરા-પલવલ રૂટ ઉપર એક માલગાડીના કેટલાક ડબ્બા પાટા ઉપરથી ઉતરી ગયા હતા. જેના કારણે આગરા-દિલ્હી રેલ વ્યવહારને અસર થઈ હતી. માલગાડી પાટા ઉપરથી ઉતરી જવાથી 10થી વધારે ટ્રેનને ડાઈવર્ટ કરવામાં આવી હોવાનું જામવા મળે છે. […]

UP વિધાનસભા ચૂંટણીઃ મથુરાથી CM યોગીને ચૂંટણી જંગમાં ઉતારવા સાંસદે ભાજપને કરી વિનંતી

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેની ભાજપ અને કોંગ્રેસ સહિતના તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ ભાજપનું મવડી મંડળ જ્યાંથી કહશે ત્યાંથી ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. જેથી યોગી કંઈ વિધાનસભા બેઠક ઉપરથી ચૂંટણી લડશે તેને લઈને અટકળો વહેતી થઈ છે. દરમિયાન ભાજપના રાજ્યસભાના સાંસદ […]

અભિનેત્રી-સાસંદ હેમા માલિનીએ અયોધ્યા-કાશી બાદ મથુરામાં પણ ભવ્ય મંદિર બનાવાની વાત કહી, આજે કાશીની લેશે મુલાકાત

હેમા માલિની એ કહ્યું અયોધ્યા કાશી જેમ મથુરા પણ મંદિર બનવું જોઈએ આજે અભભિનેત્રી કાશીની લેશે મુલાકાત   દિલ્હીઃ- કાશીમાં વિશ્વનાથ કોરિડોરના કાયાકલ્પનો ઉલ્લેખ કરતા, ભારતીય જનતા પાર્ટીની  સાંસદ હેમા માલિનીએ રવિવારે કહ્યું કે અયોધ્યા અને કાશી બાદ, તેમના મતવિસ્તાર મથુરામાં પણ ભવ્ય મંદિર બનવું જોઈએ તેમણે આ વી આશા વ્યક્ત કરી હતી વિતેલા દિવસને […]

ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ મથુરામાં થયો હોવાથી મંદિર પણ અહીં જ બનશેઃ ઉત્તરપ્રદેશના કેબિનેટ મંત્રી

લખનૌઃ ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર મથુરામાં નહી તો શું પાકિસ્તાનના લાહોર બનશે તેમ ઉત્તરપ્રદેશના કેબિનેટ મંત્રી લક્ષ્મી નારાયણે જણાવ્યું હતું. ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશન પ્રસાદ મૌર્ય તથા અન્ય એક મંત્રીએ મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભુમિ પરિસરમાં સ્થિત મુગલકાળના શાહી ઈદગાહના સ્થળે (જેને ભગવાન શ્રી કૃષ્ણનું મૂળ જન્મસ્થળ માનવામાં આવે છે) મંદિર બનાવવાના મુદ્દે નિવેદન કર્યું હતું. […]

માતા-પિતા માટે ચેતવણી સમાન કિસ્સો- ‘પબ્જી’ રમતા વખતે ટ્રેનની અડફેટે આવતા બે  કિશોરોને મળ્યું મોત

પબ્જી રમતા વખતે ટ્રેનમાંથી પટકાતા કિશોર સહીત બેના મોત રેલ્વેના પાટા પર મળેલા મોબાઈલમાં ગેમ ચાલુ જોવા મળી    મથુરાઃ- આજકાલ બાળકો ફ્રી ફાયર તથા પબ્જી જેવી મોબાઈલ ગેમના દિવાના બન્યા છએ,ગેમ રમવામાં તેઓ એટલા મશગુલ થઈ જાય છે કે તેમના આસપાસ શું બની રહ્યું છે તેની પણ તેઓને જાણ હોતી નથી, અનેક કિસ્સાઓમાં આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code