12 ટકાથી વધુ આલ્કોહોલ ધરાવતી સીરપ અને દવાઓ હવે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે
નવી દિલ્હી, 10 જુલાઈ 2026: દેશમાં સમાન્ય બીમારીમાં લોકો તબીબને બતાવ્યા વિના જ મેડિકલ સ્ટોર ઉપરથી દવા લઈ લેવાનું પસંદ કરે છે. જેના કારણે કેટલીક વખત દર્દીની બીમારી દૂર થવાને બદલે મુશ્કેલીઓ વધે છે. દરમિયાન કેન્દ્ર સરકારે મેડિકલ સ્ટોર ઉપરથી તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના 12 ટકાથી વધુ આલ્કોહોલ ધરાવતી સીરપ અને દવાઓના વેચાણ ઉપર પ્રતિબંધ મુક્યો […]


