1. Home
  2. Tag "Meeting"

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024: મુંબઈમાં ભુપેન્દ્ર પટેલે ઉદ્યોગપતિઓ સાથે કરી બેઠક

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 સંદર્ભે મુંબઈ ખાતે અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે વન ટુ વન બેઠક કરી હતી. આ વન-ટુ-વન મુલાકાત બેઠકની શરૂઆતમાં સૌપ્રથમ L&Tના ચેરમેન શ્રી એસ. એન. સુબ્રહ્મણ્યન સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન L&Tના ચેરમેને ગૃપ વિશે માહિતી આપતા કહ્યું હતું કે, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, બાંધકામ અને ઉત્પાદનમાં અજોડ […]

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 : દિલ્હીમાં વિશ્વના દેશોના ડિપ્લોમેટ્સ સાથે મુખ્યમંત્રીની બેઠક

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હીમાં દુનિયાના 119 જેટલા દેશોના રાજદ્વારીઓ સમક્ષ ગુજરાતની વૈશ્વિક વિકાસગાથા રજૂ કરી હતી.તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ઉત્તરોત્તર જ્વલંત સફળતાના પગલે ગુજરાત દેશ અને દુનિયાના ‘મોસ્ટ પ્રિફર્ડ ઈન્વેસ્ટમેન્ટ હબ’ તરીકે પ્રસ્થાપિત થયું છે.  પ્રોએક્ટિવ પોલીસીઝ, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ, મૂડીરોકાણકારો માટે સાનુકૂળ માહોલ, […]

ગુજરાતમાં સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખોઃ આરોગ્યમંત્રી

ગાંધીનગરઃ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતે આરોગ્ય વિષયક સમીક્ષા બેઠક યોજી હતી.આ બેઠકમાં મંત્રીએ રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલ્સ, જી.એમ.ઇ.આર.એસ. ના સુપ્રીટેન્ડન્ટ, 33 જિલ્લાના CDHO,CDMO અને 6 ઝોનના RDD સાથે આરોગ્ય વિષયક મહત્વના 21 મુદ્દે વિગતવાર ચર્ચા હાથ ધરી હતી. રાજ્યની કુલ 2300 જેટલી આરોગ્ય સંસ્થાઓમાં સારવાર અર્થે આવતા દર્દીઓને કોઇપણ પ્રકારની હાલાકી ભોગવવી પડે નહી […]

પ્રાણી કલ્યાણ બોર્ડની સજાગતાથી પશુઓના જીવ બચાવવામાં ઘટાડો કરી શકાયો છે: રાઘવજી પટેલ

ગાંધીનગરઃ  રાજ્ય પ્રાણી કલ્યાણ બોર્ડની પાંચમી સામાન્ય બેઠકનું આયોજન ખાતે રાજ્યના પશુપાલન મંત્રી  રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યુ હતું. આ બેઠકમાં કેન્દ્ર સરકારના પ્રાણી કલ્યાણ તથા પ્રાણી ક્રૂરતા નિવારણના વિવિધ કાયદાઓનું રાજ્યકક્ષાએ ચુસ્તપણે પાલન અને અમલીકરણ થાય તે અર્થે મહત્વના પેટશોપ, ડોગ બ્રિડિંગ, સ્લોટર હાઉસ વગેરે નિયમો વિશે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી, અને તેના […]

સુપોષિત ભારત, સાક્ષર ભારત, સશક્ત ભારત’ની થીમ આધારિત વિવિધ કાર્યક્રમો યોજાશે

ગાંધીનગરઃ વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના કુપોષણ મુક્ત ભારતના સપનાને સાકાર કરવા ભારત સરકાર દ્વારા રાષ્ટ્રવ્યાપી પોષણ અભિયાન ચાલી રહ્યુ છે. જે અંતર્ગત મહિલા અને બાળવિકાસ મંત્રાલય, ભારત સરકાર દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર માસમાં કુપોષણ અને એનિમિયાના નિવારણ માટે પોષણ અભિયાનને જન આંદોલનનું સ્વરૂપ આપી ‘’પોષણ માહ’’ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે “સુપોષિત ભારત, સાક્ષર ભારત, […]

અમદાવાદમાં મ્યુનિ.એ મીઠાઈ-ફરસાણના વેપારીઓને સ્વચ્છતા જાળવવા માટે કર્યો આદેશ

અમદાવાદઃ રક્ષાબંધન અને સાતમ-આઠમના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે શહેરીજનોને યોગ્યભાવે ભેળસેળ વિનાની શુદ્ધ વસ્તુઓ મળી રહે તે માટે મ્યુનિ.કોર્પોરેશનના ફુડ વિભાગ દ્વારા શહેરના મીઠાઈ અને ફરસાણના વેપારીઓ સાથે બેઠક યોજીને જરૂરી સુચના આપી હતી. મ્યુનિના ફૂડ અધિકારી ડો. ભાવિન જોશી દ્વારા ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટના નિયમો, રૂલ્સ અને રેગ્યુલેશનની સમજણ, […]

અજિત પવાર સાથેની અવારનવાર મુલાકાતોથી શરદ પવારની છબી ખરડાય છેઃ શિવસેના (UBT)

મુંબઈઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવાર અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર વચ્ચેની અવારનવાર બેઠકો NCPના વડાની છબી ખરડાઈ રહી છે. શિવસેના-ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે (શિવસેના-યુબીટી) એ સોમવારે આ દાવો કર્યો હતો. શિવસેનાના (UBT) મુખપત્ર ‘સામના‘ એ એક સંપાદકીયમાં કહ્યું છે કે શરદ પવાર (તેમના કાકા) સાથે અજિત પવારની વારંવારની મુલાકાતો જોવી રસપ્રદ છે […]

તરણેતરનો ભાતીગળ લોકમેળો 18મી સપ્ટેમ્બરથી યોજાશે, કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળી બેઠક

સુરેન્‍દ્રનગરઃ  જિલ્‍લામાં થાનગઢ નજીક તરણેતર ગામે યોજાતા વિશ્વપ્રસિધ્‍ધ તરણેતરના ભાતીગળ મેળાનું આ વર્ષે 18 સપ્ટેમ્બરથી 21 સપ્‍ટેમ્‍બર-2023 દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાના સુચારૂ આયોજન સંદર્ભે જિલ્લા કલેકટર કચેરી, સભાખંડ ખાતે કલેકટર કે.સી.સંપટના અધ્‍યક્ષસ્‍થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમા જિલ્લા કલેક્ટરે તરણેતર મેળા વિશે સંબંધિત અધિકારીઓ પાસેથી વિસ્તૃત જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન સૂચના આપ્યા […]

અંબાજીમાં 23મી સપ્ટેમ્બરથી યોજાનારા ભાદરવી પૂનમના મેળાના આયોજન માટે બેઠક મળી

પાલનપુરઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમનો મહામેળો આ વર્ષે તા. 23 થી 29 સપ્ટેમ્બર-2023 દરમિયાન યોજાશે. આ મહામેળાને દોઢેક મહિનો બાકી રહ્યો છે. ત્યારે તેના સુચારૂ આયોજન અને વ્યવસ્થા માટે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અત્યારથી જ વ્યાપક તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. પાલનપુર ખાતે આરાસુરી […]

ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ અને USની સેમિકન્ડક્ટર કંપનીના VP વચ્ચે યોજાઈ ફળદાયી બેઠક,

ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્‍દ્ર પટેલની સૌજન્‍ય મુલાકાત અમેરિકન સેમિકન્‍ડક્ટર કંપની એડવાન્‍સડ માઈક્રો ડીવાઈસ AMDના એક્ઝીક્યુટીવ વાઈસ પ્રેસિડેન્‍ટ અને CTO શ્રીયુત માર્ક પેપરમાસ્ટરે ગાંધીનગરમાં લીધી હતી. ગાંધીનગરમાં તા. 28 થી 30 જુલાઈ દરમિયાન યોજાઈ રહેલી ત્રિદિવસીય સેમિકોન ઈન્‍ડીયા-2023માં સહભાગી થવા AMDના માર્ક પેપરમાસ્ટર તેમના ડેલિગેશન સાથે ગુજરાત આવેલા છે. સેમિકોન ઈન્‍ડીયા-2023નો શુક્રવારે સવારે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code