1. Home
  2. Tag "Merchant"

કેન્દ્ર સરકારના નવા નિયમોઃ ISI માર્ક વિનાનું હેલ્મેટ વેચનાર વેપારી સામે હવે થશે કાર્યવાહી

દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી અકસ્માતમાં ઘટાડાની સાથે લોકોમાં ટ્રાફિકના નિયમોમાં લોકોમાં જાગૃતિ આવે તેવા પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવે છે. ટુ-વ્હીર ઉપર હેલ્મેટ ફરજિયાત છે. પરંતુ કેટલાક લોકો દંડથી બચવા માટે આઈએસઆઈ માર્કા વિનાના હલકી ગુણવત્તાવાળા હેલ્મેટ પહેરતા હોવાનું સામે આવ્યું છે. જો કે, આઈએસઆઈ માર્ક વિનાના હેલ્મેટનું વેચાણ કરનારા સામે હવે કાનૂની કાર્યવાહી […]

કોરોનાની લગ્નગાળા પર પડી અસરઃ અમદાવાદ અને સુરતમાં જ 5500થી વધુ લગ્નો મુલત્વી રખાયાં

અમદાવાદઃ કોરોનાના વધતા જતા કેસને લીધે લોકોને લગ્નો રદ કરવાની ફરજ પડી રહી છે. અમદાવાદ સહિત મહાનગરોમાં અનેક લગ્નો મુલત્વી રાખવામાં આવ્યા છે. બે-ત્રણ મહિના પહેલા જ લગ્નો માટે પાર્ટી પ્લાટ્સ, મેરેજ હોલ, કેટરિંગ વગેરેના બુકિંગ કેન્સલ થવા લાગ્યા છે. સુરત જિલ્લામાં  બે મહિનામાં 5500 લગ્ન કેન્સલ થયા છે. તેનાથી મેનેજમેન્ટ એજન્સીઓને 250 કરોડનું નુક્સાન […]

અમદાવાદ મસ્કતી મહાજન કાપડ માર્કેટમાં ખરીદી માટે બહારગામના વેપારીઓ ન આવતા મંદીનું ગ્રહણ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાની બીજી લહેરને લીધે ધંધા-ઉદ્યોગોની માઠી દશા બેઠી છે. દરેક વેપારીઓ વ્યાપક મંદીની બુમ મારતા જોવા મળી રહ્યા છે. શહેરના મસ્કતી કાપડ માર્કેટમાં માલની નવી ઈન્કવાયરી ઠપ થઈ ગઈ છે.વેપારીઓ પોતાના કારોબારને પણ ધીમે ધીમે આગળ ધપાવી રહ્યા છે. હાલમાં ગ્રે અને કાપડ બજારમાં શિથિલતા જોવા મળી રહી છે. હાલમાં મસ્કતી માર્કેટમાં બહારગામથી […]

ગુજરાતમાં અનેક ગામો અને શહેરોમાં સ્વયંભૂ બંધ અને વીકએન્ડ લોકડાઉન

કોરોનાનું સંક્રમણ અટકાવવા હવે પ્રજાનો નિર્ણય સરકારે પણ જનતાને નિર્ણયને આવકાર્યો અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધતા હાઈકોર્ટે તાજેતરમાં સંક્રમણ અટકાવવા માટે વીકએન્ડ લોકડાઉન અંગે સરકારને સૂચન કર્યું હતું. જેથી સરકારે નિયંત્રણો વધારે લગાવીને સંક્રમણ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે જણાવ્યું હતું કે, રોજ કમાઈ ખાનાર લોકોનુ ચિંતા સરકારે કરી છે. […]

ભાવનગરમાં વેપારીઓએ માસ્કના દંડથી બચવા રાખ્યો બાતમીદારઃ મનપાની ટીમ ઉપર રખાતી હતી નજર

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે માસ્ક અને સામાજીક અંતર જીવનનો એક ભાગ બની ચુક્યું છે. બીજી તરફ માસ્ક નહીં પહેરનારને ઝડપી લેઈને તંત્ર દ્વારા દંડ વસુલવામાં આવે છે. દરમિયાન ભાવનગરના વેપારીઓએ માસ્કના દંડથી વચવા માટે નવી તરકીબ અજમાવી હતી. વેપારીઓએ એક બાતમીદાર રાખ્યો હોવાનું સામે આવતા મનપાના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. બાતમીદાર મનપાની ટીમ […]

રામ મંદિરના નિર્માણ માટે ગુજરાતના વેપારીઓ આવ્યાં આગળ, કરોડોનું કર્યું દાન

અમદાવાદઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના મંદિરના નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી છે. બીજી તરફ મંદિર નિર્માણ માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દેશભરમાં લોકો પાસે મદદ માંગવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતના વેપારીઓ મંદિર નિર્માણની કામગીરી માટે આગળ આવ્યાં છે. તેમજ કરોડોનું દાન કરી રહ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર અયોધ્યામાં બની રહેલા ભગવાન શ્રીરામ મંદિરના નિર્માણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code