અમદાવાદમાં દૈનિક સરેરાશ દોઢ લાખ પ્રવાસીઓ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરે છે
અત્યાર સુધીમાં મેટ્રોમાં અંદાજે 10 કરોડથી વધુ નાગરીકોએ મુસાફરી કરી, અમદાવાદમાં મેટ્રો શરૂ થઈ ત્યારે 35 હજાર પ્રવાસીઓ પ્રવાસ કરતા હતા, અમદાવાદથી મહાત્મા મંદિર સુધીના રૂટ કાર્યરત થતાં 54 સ્ટેશનોને મેટ્રો રેલ સુવિધા મળશે અમદાવાદઃ આજનું ગુજરાત માત્ર ઔદ્યોગિક વિકાસ માટે જ નહીં,પણ અદ્યતન માળખાગત સુવિધાઓ માટે પણ દેશભરમાં મોડેલ તરીકે ઊભરી રહ્યું છે. ગુજરાત […]


