અમદાવાદમાં મેટ્રોની કામગીરીને લીધે જીવરાજપાર્ક ઓવરબ્રીજ ચાર દિવસ ટ્રાફિક માટે બંધ રહેશે
અમદાવાદ : શહેરમાં મોટાપાયે મેટ્રો પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા મેટ્રોની મોટાભાગની કામગીરી પૂર્ણ કરવાનો આદેશ અપાયો છે. એટલે મેટ્રોની બાકી કામગીરીમાં ઝડપ લાવવામાં આવી રહી છે. જે અંતર્ગત શહેરના જીવરાજ પાર્ક ફ્લાયઓવર આજ રાતથી મેટ્રોની કામગીરી માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે મંગળવાર રાતના 10 વાગ્યાથી લઈને 10 […]