દિલ્હીમાં લોકડાઉન – 30 મિનિટના અંતરે 50 લોકોની ક્ષમતાથી ચાલશે મેટ્રો, મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં લઈને બસો દોડાવાશે
દિલ્હીમાં આજથી લોકડાઉન 50 ટકા ક્ષમતા ચલશે મેટ્રો અને બસ આવશ્યક સેવા સાથે જોડાયેલા લોકો જ કરી શકશે મુસાફરી દિલ્હીઃ-દિલ્હીમાં વધતા જતા કોરોનાના કેસોને ધ્યાનમાં લઈને લોકડાઉન લગાવવામાં આવ્યું છે,આ સમયદરમિયાન દિલ્હી મેટ્રો ફક્ત આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા લોકોને જ મુસાફરીની સુવિધા આપશે. એવા લોકો મેટ્રોમાં પ્રવાસ કરી શકશે કે જેઓને લોકડાઉન વખતે આવન જાવન […]