સુરેન્દ્રનગરમાં મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓએ ખાનગીકરણના વિરોધમાં દેખાવો કર્યા
મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘ દ્વારા કલેક્ટરને આવેદન અપાયુ, એક જ રસોડામાં બનાવેલું ભોજન દરેક શાળાએ મોકલવાનું આયોજન, શાળાથી 50 કિમી દૂરથી મોડી રાતે બનાવેલું ભોજન બપોરે 2 વાગ્યે બાળકોને પીરસાય છે સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજનામાં સરકાર દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોય છે. હવે સરકાર દ્વારા મધ્યાહન ભોજન યોજનામાં ખાનગી એજન્સીઓને પ્રવેશ […]