ગુજરાતમાં બે વર્ષમાં રેતી-ખનીજ ચોરીના 14 હજાર કેસ પકડાયાં, 181 કરોડનો દંડ વસુલાયો
અમદાવાદઃ ગુજરાતમાં ખનીજ ચોરીના બનાવોને ઝડપી લેવા માટે ખાણ-ખનીજ વિસ્તાર દ્વારા અવાર-નવાર દરોડા પાડીને લાખોની મતા જપ્ત કરવામાં આવે છે. રાજ્યમાં બે વર્ષના સમયગાળામાં ગેરકાયદે ખનનના 14 હજારથી વધારે કિસ્સા પકડીને રૂ. 610 કરોડનો દંડ ફડકારવામાં આવ્યો હતો. જે પૈકી અત્યાર સુધીમાં રૂ. 181 કરોડ વસુલ કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર […]


