1. Home
  2. Tag "Minister Kanubhai Desai"

ગુજરાતમાં સોલાર અને વીન્‍ડ પાવર પ્‍લાન્‍ટને કારણે વીજસંકટ ઊભું થયું નથી : મંત્રી કનુભાઇ દેસાઇ

અમદાવાદઃ ગુજરાત એનર્જી ટ્રાન્‍સમિશન કોર્પોરેશન લિ.(જેટકો) દ્વારા વલસાડ તાલુકાના ભદેલી જગાલાલા ખાતે ૬૬ કે.વી. ના સબસ્‍ટેશનની ભૂમિપૂજનવિધિ રાજયના નાણાં, ઉર્જા અનેપ્રેટોકેમિકલ્‍સ મંત્રી  કનુભાઇ દેસાઇએ વલસાડના સાંસદ ર્ડા. કે. સી.પટેલ, ધારાસભ્‍ય ભરતભાઇ પટેલ અને જેટકો વડોદરાના એમ. ડી. ઉપેન્‍દ્ર પાંડે અને મુખ્‍ય ઇજનેર કે. આર. સોલંકીની ઉપસ્‍થિતિમાં કરી હતી. આ પ્રસંગે મંત્રીએ જણાવ્‍યું હતું કે, વર્તમાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code