1. Home
  2. Tag "mirror"

શું તમારા ઘરમાં પણ અરીસાવાળો કબાટ છે? જાણી લો એ હોવું શુભ છે કે નહીં

આજે વાસ્તુશાસ્ત્રમાં આપણે કબાટના દરવાજા પર લગાવેલા અરીસા વિશે વાત કરીશું. આજકાલ ફેશનના જમાનામાં એવા કબાટ આવી રહ્યા છે જેના દરવાજામાં બહારથી કાચ હોય છે, પરંતુ વાસ્તુના નિયમો પ્રમાણે આ બિલકુલ યોગ્ય નથી. કારણ કે નિયમો અનુસાર કબાટ રાખવાની દિશા દક્ષિણ કે પશ્ચિમ હોય છે, જ્યારે વાસ્તુ અનુસાર અરીસો રાખવા માટે પૂર્વ કે ઉત્તર દિશા […]

ઘરમાં ક્યારેય આ દિશામાં અરીસો ન લગાવો ! થઈ જાવ સાવધાન,નહીંતર મોટું નુકસાન સહન કરવું પડશે

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ઉર્જાનો પ્રવેશ થાય છે. જો ઘરની વાસ્તુ સાચી હશે તો આપણા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ રહેશે. જો ઘરની વાસ્તુમાં ખામી હોય તો નકારાત્મક ઉર્જા ધીમે ધીમે આપણા ઘરમાં પગપેસારો કરવા લાગે છે. ક્યાંક ને ક્યાંક આ ઉર્જા પરિવારના સભ્યો પર પણ તેની અસર દર્શાવે છે.ઘરમાં વાસ્તુ દોષના કારણે પરિવારના સભ્યો એકબીજા સાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code