અસમ-મિઝોરમ સરહદ વિવાદ: પરિવહન સેવા હજુ સ્થગિત, નાકાબંધી હટવાની આશા
મિઝોરમે ટ્રાવેલ એડવાઇઝી પાછી ખેંચી લીધી જો કે અસમ-મિઝોરમ વચ્ચે પરિવહન સેવા પૂર્વવત નથી થઇ બંને રાજ્યો વચ્ચે નાકાબંધી ટૂંક સમયમાં હટવાની આશા નવી દિલ્હી: અસમ-મિઝોરમ વચ્ચે ચાલતી તકરાર વચ્ચે મિઝોરમે જે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી હતી તેને હવે પાછી ખેંચી લીધી છે. મિઝોરમના મુખ્ય સચિવ લાલનુનમાવિયાએ આ જાણકારી આપી હતી. હજુ સુધી પરિવહન સેવા […]